SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સેલવાસ શ્રીઋષભદેવ ભ૦ નુ” ઘર-દેરાસર: અહીં મૂ॰ ના શ્રીઋષભદેવ ભગવાનનું એક ઘર– દેરાસર છે. આ મંદિરમાં પાષાણુનાં ૩ જિનનખ એ ઋષભદેવ ભગવાનનાં જ છે. મૂ॰ ના॰ પર સ૦ ૧૭૪૫ના લેખ છે અને અને ખાજુની અને મૂર્તિઓ પર સ૦ ૧૯૫૨ના લેખા છે. આ બંને મૂર્ત્તિ આ અહીના શ્રાવકોએ જ ભરાવેલી છે. આ ઘર-દેરાસરને નવું બનાવી તેમાં મૂ॰ ના॰ શ્રીઋષભદેવ ભગવાનની એક મૂર્તિને સ૦ ૧૯૩૫ના જેઠ સુદ્ર ને બુધવારે સ્થાપિત કરેલી છે. ખીજી એ મૂર્તિએ પાછળથી પધરાવેલી છે. આ મંદિરમાં ધાતુની ચાવીશી ૧ ૫ ંચતીથી ૨ અને પાર્શ્વનાથ ભગવાનની ધાતુની નાની એકલમૂર્ત્તિ ૧ છે. મણિભદ્રજીની મૂર્ત્તિ ૧ છે. અહીં પારવાડ શ્રાવકનાં ૧૨ ઘરા છે. દેરાસરની પાસે જ એક અસ્તવ્યસ્ત ઉપાશ્રય છે. આ ગામના મધ્યભાગમાં એક માટુ જૈન મંદિર હતું પણ અત્યારે ખંડેર માત્ર છે. તેની પાસે નકશીદાર મકરાણાના ઘડેલા અનેક પથ્થરાના ઢગલા પડચા છે. પાસે જ લક્ષ્મીનારાયણનું મંદિર નવું બંધાવતાં જૈન મંદિરના પથ્થરા, તેમાં તથા પાસેના ચારાની ભીંત વગેરેમાં લગાવી દીધેલા નજરે પડે છે. લક્ષ્મીનારાયણના મંદિરની ભીંતમાં ગાઠવાયેલા એ પથ્થરામાં તા તીર્થંકર પ્રભુની એક એક કારેલી મૂર્તિ એ પણ વિદ્યમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy