SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણા શ્રીઆદીશ્વર ભનું મદિર અહીં એક મૂ॰ ના॰ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે. મંદિર ગામના પ્રમાણમાં ઠીક છે. મંદિરના પાયા સ ૧૮૯૫માં નખાયા હતા. મૂ॰ ના જીની મૂર્ત્તિ ઉપર સ ૧૯૦૩ના લેખ છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સ૦ ૧૯૦૫માં થઈ છે. દેરાસર એ જ વખતે નવું બનેલું છે. મૂળ તે ઘર દેરાસર હતું પરંતુ પાછળથી ઉપર શિખર બંધાવી લીધું છે. આ મંદિરમાં પાષાણુનાં જિનબિંબ ૫, ધાતુની ચાવીશી ૨, એકતીથી ૧, પંચતીથી ૧, ધાતુની નાની એકલમૂત્તિ ૧૬ એમ કુલે ધાતુ મૂત્તિ આ ૫ છે. બાજીની મૂર્તિ ૧ છે. અહીં શ્રાવકાનાં ૪૫ ઘર છે. તેમાં એશવાળનાં ૭ ઘર છે અને ૩૮ ઘા પારવાડનાં છે. ઉપાશ્રય ૧ અને ધર્મશાળા ર છે. એક બીજો ઉપાશ્રય હતા તે પડી ગયા છે તેને થાડા ખર્ચે સમરાવી શકાય તેમ છે. આ ગામ સ૦ ૧૮૪૦માં વસ્યું છે. ૨૪. સેલવાડા રૈવદરથી ઈશાન ખૂણામાં ૫ માઈલ અને હુણાદ્રાથી પશ્ચિમમાં ૩૫ માઈલ દૂર “ સેલવાડા ” નામનું ગામ આવેલું છે. આ ગામ પામેરા તહેસીલમાં છે. “ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy