SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દર શીવિજયજીએ રચેલી તીર્થમાામાં પણ જીરાઉલાનું વર્ણન છે. ૨૨. ભાંમરા જીરાવલાથી ૩ માઈલ અને હણાદ્રાથી વાયવ્ય ખૂણામાં ૮ માઈલ દૂર “ ભાંમરા ” નામનું ગામ આવેલું છે. ઘર દેરાસરઃ અહીં ધમ શાળાના એક ઓરડામાં ઘર દેરાસર રાખેલું છે. તેમાં ધાતુની ચાવીશી ૧, પંચતીર્થી ૩, સિદ્ધચક્ર ૧, અને અષ્ટમંગલ ૧ છે. મંદિર ખાતાના ઉપકરણેાની જરૂરત છે. ધર્મશાળાની પાસે જ ગામના પ્રમાણમાં એક નવું ઘર દેરાસર તૈયાર થાય છે. તે પૂરું થયે ભગવાનને તેમાં પધરાવવાના છે. દેરાસરની ખાજુમાં થોડી જગા ખાલી પડી છે. અહી પારવાડ શ્રાવકનાં ઘર ૭ છે. ૨૩. રેવદર ભાંમરાથી દક્ષિણમાં ૪ા માઈલ અને હણાદ્રાથી પશ્ચિમમાં ૮ માઈલ દૂર “ રેવદર ” નામનું ગામ આવેલુ છે. આ ગામ મડાર તહેસીલનુ છે. ૭ ૮. છરાઉલ દાો દીપતે તેજિ ત્રિભુવન રવી જીપતા, प्राचीन तीर्थमाला संग्रह કડી. પર, પૃ. ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy