SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વરમાણુ આ પહેલાં મડાર વગેરે આસપાસના ગામોનાં શ્રાવકો વાર-તહેવારે તથા ખૂણે મૂકાવવા માટે નિયમિત રીતે અહીં જ આવતા પણ થોડાં વર્ષો પહેલાં મહારના લગભગ સો-બસે શ્રાવક–શ્રાવિકા અહીંનાં દર્શન કરી સાંજે પાછા મહાર જતાં હતાં ત્યારે ભિન્ન રાજ્ય હોવાથી અને ખાસ અંગત દ્વેષ-ઈષ્યોના કારણે ભારે લૂંટફાટ થઈ એક–એ શ્રાવકનાં ખૂન પણ થઈ ગયાં; ત્યારથી મહારના શ્રાવકેએ સાતસણ જવું બંધ કર્યું, એટલે મંદિરની આવક ઘટી અને દેખરેખમાં ખામી પડવા લાગી. - આ મંદિરના ખંડિયેરે પાસે રજપૂતના એક પાળિયા ઉપર સં. ૧૩૪૬ને લેખ છે તેથી આ ગામ સાડા સાત વર્ષોથી યે પ્રાચીન હોવાનું માની શકાય છે. અહીંથી અમે પાછા મહાર આવ્યા. ૨૦. વરમાણ મહારથી ઈશાન ખૂણામાં મગરીવાડા થઈને શા માઈલ પર “વરમાણ” નામનું ગામ આવેલું છે. આ ગામ મડાર તહેસીલનું છે. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર - અહીં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામીનું એક વિશાળ અને મનહર મંદિર અત્યારે વિદ્યમાન છે. મૂળ ના મૂર્તિ આશરે ૪ થી ૫ ફૂટ ઊંચી મનહર અને પ્રાચીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy