SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અદાચલ પ્રદક્ષિણા છે પણ કાન, તથા હાથ ખંડિત થયેલા હેાવાથી નવા જોડચા છે. તેના ઉપર લેખ નથી. તેમની ખાજુમાં શ્રીઆદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. તેનુ પરિકર, પરિકરની ગાદી અને પખાસણ પણુ નુ જણાય છે. પરિકરની ગાદીમાં ધર્મચક્રની અને ખાજુએ એ મૃગ છે અને ગાદી તથા પણાસણમાં અને માજીએ એકએક હાથી નથી, માત્ર એક એક સિહ જ છે. તેમની બાજુમાં મકરાણાના સફેદ પથ્થરમાં કાતરેલી એક સ્ત્રીની મૂર્તિ છે. તેની નીચે માટી ગાદી છે. અર્થાત્ ગાદી ઉપર તે બેઠેલી છે. કાંચળી, વગેરે કપડાં અને દાગીના પહેરેલાં છે. એક હાથમાં ચંદનની વાટકી અને ખીજા હાથમાં ફૂલની માળા છે. તેથી આ શ્રાવિકાની મૂર્તિ હોવાની ખાત્રી થાય છે. અહીંના લોકા માને ચક્રેશ્વરી દેવી કહે છે; પણ તે ખાટું છે. આ મૂર્તિ ઉપર લેખ નથી. આ મંદિરમાં મેટા અને મનેાહર એ કાઉસગ્ગિયા છે. અને પાર્શ્વનાથ ભગવાનના એકસરખા, બ્રહ્માણુગચ્છના આ મંદિરમાં મડાહડગચ્છના પારવાડ શ્રાવક પૂનસીહે કરાવેલા છે. અને પર સ૦ ૧૩૫૧ના લેખા છે. મૂ॰ ના॰ કાઉસગ્ગિયા, તેની અને માજીએ પાંચ પાંચ અને એક માથે બેસાડેલી જિનમૂર્ત્તિ—એમ મળીને એકમાં ખાર ખાર મૂત્તિ છે. એ ઇંદ્રો અને શ્રાવક શ્રાવિકા દરેકમાં છે. એ રીતે કુલ જિનબિંબ ૨, કાઉસગ્ગિયા અને શ્રાવિકાની મૂર્તિ ૧ છે. આ બધી મૂત્તિએ ગૂઢમંડપમાં જ છે. મૂળગભારામાં પમાસણ વગેરે બધું તૈયાર હાવા છતાં બધી મૂત્તિઓ ગૂઢમંડપમાં પણુ વ્યવસ્થિત રીતે સ્થાપન કરેલી For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy