SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શંક૨] गुजरातमा बौद्धधर्मनो प्रचार [६१ થશે ઉદરી જોડે સંધી કરી પોતાની રાજગાદી ઉજજનથી માહિતી ખસેડી. માહિક mતીમાં એણે દશ વર્ષ રાજ્ય કર્યું. એકંદરે વિશાખ ચૂપનો રાજ્યકાલ પચાસ વર્ષને પુરાણમાં આવ્યો છે. કથાસરિત્સાગર પ્રમાણે વિશાખ ચૂપ પછી અવનિતને રાજા અવન્તિવર્ધન થયો. એનો રાજ્યકાલ ત્રીશ વર્ષનો કહેવાય છે. અવન્તિ જનપદના રાજકીય પતન પછી ભારત વર્ષમાં મગધનું પ્રતિદ્ધિ રાજ્ય કોઈ રહ્યું નહીં. અજ ઉક્યી પછી શિશુનાગ નન્દિવર્ધન મગધને સ્વામિ થયો. નન્દિવર્ધન (નન્દ) એક દિગ્વિજયી સમ્રા હતો. (ઈ.સ.પૂ. ૪૫૮) એણે ઉજનના અવન્તિવર્ધનના મૃત્યુ પછી અવતિજનપદ મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એ સમયથી પાટલિપુત્રના રાજકુમાર મગધના પ્રતિનિધિ તરીકે ઉજજનમાં શાસન કરતા હતા. નન્દિવર્ધન મગધના દક્ષિણ પૂર્વ સમુદ્ર તટ ઉપરનો કલિગ દેશ છતી વિજયના ચિહ્ન તરીકે જન પ્રતિમા મગધ લઈ આવ્યો હતો એમ શિલાલેખથી બૌદ્ધ સાહિત્યના દોહનમાંથી – મહાવંશમાં વર્ણવેલો કાલાશોક-તારાનાથે સંબોધેલો કામાશોક અને પુરાણોએ આલેખેલ નન્દિવર્ધન એક જ વ્યક્તિ હતી એમ પં. બાયસ્વાલ માને છે. * સીતાનાથ પ્રધાન પુરાણેએ નિર્દેશેલો શૈશુનાગ-નન્દિવર્ધન અને મહાવંશનો કાલાશોક બન્ને ભિન્ન વ્યક્તિઓ મગધ સામ્રાજ્યના શાસક હોવાનું જણાવે છે. અજ ઉદયી પછી શિશુનાગ-નાન્ટિવર્ધન તે પછી મહાનન્ડિ અને તેના પછી મહાપદ્ય અનુક્રમે મગધની પાટે આવ્યા. પુરાણોમાં જે મહાપદ્યનું વર્ણન છે તે અને ૌદ્ધ ગ્રંથનો કાલાશોક બન્ને એક જ વ્યક્તિ હોવાનું પ્રધાન માને છે. પંડિત જયચંદ્ર વિદ્યાલંકાર ભારતીય ઈતિહાસકી રૂપરેખા' ગ્રંથમાં “નન્દિવર્ધન (%) અને શૈશુનાગ’ સમસ્યા લેખમાં આ પ્રમાણે જણાવે છે, “નન્દિધને અવન્તિનો પરાજય કરેલો એ હકીક્ત નિશ્ચિત છે. ખારવેલના લેખ પ્રમાણે નન્દદ્વારા કલિગ દેશ ઉપર વિજય પ્રાપ્ત થયેલો એ પણ સ્પષ્ટ છે. પાટલિપુત્રમાં નન્દરાજા દ્વારા બ્રાહ્મણોની મળેલી સભામાં વ્યાકરણકાર પાણિની હાજર હતા એ પ્રસિદ્ધ છે. આ બધી ઐતિહાસિક હકીકત તારવતાં પંડિત જયસ્વાલે નિર્દેશેલો નન્દિવર્ધન-કાલાશોક બન્ને એક જ વ્યક્તિ હોવાનું નિશ્ચિતરૂપે માનવાનું કારણ મળે છે. કલાક-નન્દિવર્ધનના શાસન કાળમાં બુદ્ધ ભગવાનના નિર્વાણના એક સૈકા પછી કાલાશોકના નેતૃત્વ તળે વૈશાલીમાં બૌધોની બીજી સંગીતિ (સંઘ) મળી હતી. આ પરાક્રમી રાજાનો રાજ્ય વિસ્તાર દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ સાગર તટ સુધી હતો. એણે હિમાલયના દેશોમાં ૩૭ મુનામાવન્તિવન I કથા-સ-સા, ૧૧૨, ૧૩, પ્રધાન પૃ. ૨૩૪ વંશાવલી પૃ. ૨૩૫. ૩૮ જયસ્વાલ. જ. બિ. ઓ. રિ સો. પુ. ૨૩ પૃ ૨૪૫ સમીથ, જ. રો. એ. સી. ૧૯૧૮ પૃ. ૫૪૬. ચદા: Memoirs of the Are a sological Survey of Indna No. 1 pp. 11-12. Roychaudhari p. 138. ૩૯ જયસ્વાલ. જ. બિ. ઓ. ૨. સો. વર્ષ ૧૯૧૫. પૃ. ૭૭. ૪૦ ભારતીય ઇતિહાસકી રૂપરેખા. પુ. ૧ પૃ. ૭૪, મહાવંશ, દિવ્યાવહાન, બી. સી. લો. Buddhist Studios p. 15 ff. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy