SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातमा बौद्धधर्मनो प्रचार [५९ સમયે મગધના અજાત શત્રુના શાસનનું છઠ્ઠું વર્ષ હતું. જૈન સાહિત્ય પ્રમાણે જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિએ ચંડપ્રોતના ઉત્તરાધિકારી પાલકનો અવન્તિ-ઉજ્જનમાં રાજ્યાભિષેક થયેલો એમ ઉલ્લેખ છે. પુરાણો પ્રદ્યોતનો રાજકાલ વીશ વર્ષનો આંકે છે. (વાયુ ૯, ૩૧૧. મત્સ્ય ૨૭૨, ૩.) પ્રદ્યોતના ધર્મ વિશે સ્પષ્ટતા નથી. જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ત્રણ ધર્મો પ્રદ્યોતને પોતાના ધર્મનો અનુરાગી હોવાનો ઉલ્લેખ છે. મહાસેન પોતે બૌદ્ધ ધર્મનો ઉપદેશ સ્વીકારેલો કે નહીં એ વિશે બૌદ્ધ ગ્રન્થોમાં અલ્પ-નિર્દેશ મળે છે. એટલું નક્કી છે કે એને રાજ્ય વિસ્તાર ઘણો વિસ્તૃત હતોઅને મગધ, કૌશમ્બી જેવા શક્તિસંપન્ન રાજ્યો તેનાથી બહીતાં હતાં. એના બે પુત્ર ગોપાળ અને પાલક. પૌરાણિક ઘટના પ્રમાણે અવન્તિ વંશમાં પ્રદ્યોત તેનો ઉત્તરાધિકારી પાલક અને તે પછી વિશાખ યુપ-ગોપાળ દારક થયો. કેટલાક પાઠમાં વિશાખ ચૂપ પછી ઉજનના સત્તાધીશ અવન્તિવર્ધનનું નામ મળે છે. પાલકનો રાજ્યકાલ ચોવીશ વર્ષનો કહે છે. સીતાનાથ પ્રધાન પ્રમાણે પ્રદ્યોતનો પુત્ર ગોપાળ કોશીના ઉદયનના રાજદરબારમાં રહેતો હતો. ઉદયનના મૃત્યુ પછી ગોપાળ અસિતગિરિમાં જઈ સાધુજીવન ગાળવા લાગ્યો. તેના પુત્ર અજકને પાલકે બંદીવાન કર્યો હતો. કથાસરિતસાગરની કંથા અનુસાર પાલક પછી તેનો ભાઈ ગોપાળ દારક (બાલક) ઉજ્જનની ગાદીએ આવ્યો એમ ઉલ્લેખ છે. મૃચ્છકટિક પ્રમાણે પાલક પ્રજા પીડક હોવાથી પ્રજાએ પાલકને રાજગાદીએથી ઉઠાડી મૂકી ગોપાળને આયેક (અજક) નામ આપી રાજતિલક કર્યું. પટણમાંથી અજ ઉદયીની જે પ્રતિમા મલી છે તેના પ્રતિલેખ અને અનુકૃતિનું અનુસંધાન કરી પંડિત જાયસ્વાલ આર્યક- અજક તે મગધને અજ ઉદયી અજાત શત્રુનો પૌત્ર હોવાનું જણાવે છે. આર્મક ઉજનના ગોપાળ, દારક યાને વિશાખ યુપને હરાવી મગધ અને અવન્તિનો સત્તાધીશ થયો હતો. પ્રદ્યોતનું અવન્તિ જનપદ-અવન્તિનું વિસ્તૃત સામ્રાજ્ય પાલકે ટકાવી રાખ્યું. વિશાખયપના શાસનના થોડા વર્ષ પછી અવતિ જનપદની સ્વતંત્રતા મગધે છીનવી લીધી. વિશાખ યુપને રાજ્યકાલ ઘણે લાંબો હતો એમ પુરાણો વદે છે. - મગધનો અજાતશત્રુ મરણ પામ્યો. ઈ. સ. પૂ. ૫૧૮. કણિકનો રાજ્યકાલ બત્રીશ વર્ષનો કહેવાય છે. મહાવંશ' પ્રમાણે અજાતશત્રુના શાસનના આઠમા વર્ષમાં બુદ્ધ ભગવાન નિર્વાણ પામ્યા. વિષ્ણુ પુરાણ પ્રમાણે મગધની ગાદીએ શૈશુનાગ દર્શક આવ્યો. (જાયસ્વાલ પ્રમાણે રાજ્યકાળ ઈ.સ.પૂ. ૫૧૮-૪૮૩) બૌદ્ધ અનુશ્રુતિ પ્રમાણે દર્શકનાં નામ દર્શક શિશુનાગ, નાગદાસક, કાકવણું વગેરે મળે છે. એની બેન કૌશીના વૃદ્ધ ઉદયન જોડે પરણું હતી. જૈન સાહિત્યમાં મગધના ગાદીવારસ ૨૯ મેરૂતુંગ “વિચાર શ્રેણી. “જૈન કાલગણના કલ્યાણવિજયજી ૩૦ ભય, ૨, ૩૧ ૩૧ મહાવંશ ૨, ૩૦. ૩૨ ભારતીય ઇતિહાસ કી રૂ૫ રેખા પુ. ૧. પૃ.૪૯૬-૪૯૭. ૩૩ વિરાવલિ ૬, ૨૨, ૧૮૮, રોય ચૌધરી પુરાણને આધારે અજાતશત્રુનો ઉત્તરાધિકારી દર્શક હતો એમ ઉખે છે. જયસ્વાલની માન્યતા પણ આ પ્રમાણે છે. Raychaudhari p. 130. Prgiter: Dynasties of Kaliage pp. 21-63. Jayaswal J. B. ORS. 1919. ભાસના પ્રવાસવદત્તામાં મગધના રાજા દર્શકનો સ્વીકાર કર્યો છે. અને ઉત્તરાધિકારી , મવાસવદત્તાના શFaliage Sા પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy