SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ३२] भारतीय विद्या [વર્ષ ૨ ગાંધીએ લખ્યું છે “અસ્મવિ સર્જીત સં. ૧૬૧ વર્જિલિ પત્તની પુત “સ. ૧૦૦ જેલનમી પ્રાર” આ ઉપરથી બરાબર એક સૈકાનો તફાવત નીકળે છે. ગમે તેમ પણ ગ્રન્થકાર શ્રી મહેશ્વરસૂરિની પ્રાચીનતા તો સ્પષ્ટ જ દેખાય છે. આજ કથાની બીજી એક તાડપત્રીય પ્રતિ સં. ૧૩૧૩ માં વીસલદેવ રાજ્ય તનિયુક્ત નાગડના મહામાત્યપણામાં થયેલી ઉલ્લેખાયેલી છે. પાટણભંડાર (નં. ૧ સંઘવી પાડા) માં તે છે અને એક ત્રીજી તાડપત્રીય પ્રતિ પણ ત્યાં જ છે જે પ્રાંતે કિચિત અપૂર્ણ છે. આ રીતે જેસલમીરમાં એક અને પાટણમાં બે એમ કુલે ત્રણ તાડપત્રીય પ્રતિઓ જાણવામાં છે. આ મહેશ્વરસૂરિ રચિત પ્રાકૃત ગાથાબદ્ધ “પંચમી કહા” પછી ધર્કટવંશ વણિક ધનપાળ રચિત અપભ્રંશ ભાષા બદ્ધ “ભવિસ્મયત્ત કહા” આવે છે. આ કથા “જૈન ગ્રન્થાવલિ' (જૈ. .)માં મહેંદ્રસૂરિ કે મહેશ્વરસૂરિને નામ ખોટી રીતે ચડેલી છે. જન ગ્રન્થાવલિ'ના પૃ. ૨૫ ૬ની પાદ નોંદમાં એમ લખ્યું છે કે “આ કથા પંચમી માહાઓ પર રચેલી છે. જેસલમીરની હિરાલાલે કરેલી પોતાની ટીપમાં તથા લીંબડીની ટીપમાં એના કર્તા મહેશ્વરસૂરિ લખ્યા છે. ખંભાતના શેઠ નગીનદાસના ભંડારમાં મહેંદ્રસૂરિનું નામ આપીને સદરહુ પ્રતિ (ભવિષ્યદત્તાખ્યાનની) લખ્યાનો સંવત ૧૨૧૪ નોંધેલો છે. હાલમાં ૫૦ શ્રી આણંદસાગરજી જણાવે છે કે આ સિવાય બીજી એક ધનપાલકૃત પણ છે પણ તે અમોને ઉપલબ્ધ નથી.” આ પ્રમાણેના વાક્યો “જૈન ગ્રન્થાવલિ'ના ઉપર્યુક્ત પૃષ્ઠની પાદનોંધમાં છે. મને એમ લાગે છે કે આ કૃતિ કે જેનું નામ “જૈન ગ્રન્થાવલિમાં ભવિષ્યદત્તાખ્યાન છે તથા જેના રચનાર એમાં મહેંદ્રસૂરિ જણાવ્યા છે અને જેની પ્રતિઓ જેસલમેર, લીંબડી તથા ખંભાતમાં છે એમ તેમાં જણાવ્યું છે તેમજ જેની ગાથા સંખ્યા ૨૦૦૦ ગણાવવામાં આવી છે તે બીજો કોઈ ગ્રન્થ નહિ પણ મહેશ્વરસૂરિકૃત “પંચમી કહા' જ હોવી જોઇએ. મારા આ અનુમાનની પુષ્ટિમાં ૫૦ લાલચંદ્ર. ભ. ગાંધીનું નિસ્રોક્ત વાક્ય ખાસ નોંધવા જેવું છે –“P. P. ११६७ इत्यत्र 'महेन्द्रसूरिकृतं भविदत्ताख्यानं' दर्शितं तदप्येतदेव महेश्वरसूरिरचितं भविष्यदत्तकथावसानं 'पञ्चमीमाहात्म्यं' सम्भाव्यते । लेखकस्खलनातः प्रेक्षकस्यापि स्खलना વરરયાત્રાવતીí પ્રેક્ષ્યને પીટર્સનના પહેલા રિપોર્ટના ૬૭. નં.માં ઉલ્લેખેલ પુસ્તક અને જૈન ગ્રન્થાવલિ' નિર્દિષ્ટ પુસ્તક બન્ને એક જ હોય એમ લાગે છે. એટલે મહેન્દ્ર (કે મહેશ્વર) સૂરિ રચિત ભવિષ્યદત્તાખ્યાન તે બીજું કાંઈ નહિ પણ પં. લા. ભ. ગાંધી જણાવે છે તેમ “મહેશ્વરસૂરિચિતં મધ્યવથાવસાન “મીમા૪ ઉપર્યુક્ત જે. ભા. 2. સુ. પૃ. ૪૪ તથા પૃ. પર. ૫ જુઓ મોહનલાલ દલીચંદ દેસાઈત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસસચિત્ર (જે. સા. સં. ઇ.), મુંબઈ, ૧૪૩, પૃષ-૪૦૮ તથા ઉપર્યુક્ત ૫. ભા. ૨. સૂ. નં. ૪૦. ૬ ઉપર્યુક્ત ૫. ભા. ૨. સૂ. નં ૨૯. ૭ આ કથા યાકોબીએ જર્મનીમાં સને. ૧૯૧૮મી સંપાદિત કરી અને ત્યાર બાદ ગા. ઓ. સી, માં નં.-૨૦ મા સ્વ. દલાલે પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણ સહિત સંશોધિત કરી બહાર પાડી. ૮ જુઓ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઈ તરફથી વિ.સં. ૧૯૬૫માં “જૈનગ્રંથાવલિ' (જે. ૨) પૃ. ૨૨૮ તથા પૃ. ૨૫૬ ૯ ઉપર્યુક્ત જે. ભા. ૨. સૂ. પૃ. ૪૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy