________________
પંચત્ત્વનું માધ્ય અમે ‘“આમમુત્તા’િ’માં સંપાદીત કર્યું છે.
(૫) સોધ અને વિષ્ણુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માધ્વની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રવ્હીલ સૂત્રો અને મહાનિશીય એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીńજ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-શા-નિતત્ત્વ એ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં દ્દશા અને નીતત્ત્વ એ બંને ઉપ૨વૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી, જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્મુત્તિઃ
क्रम नियुक्ति
9.
आचार-नियुक्ति
२. सूत्रकृत-नियुक्ति
રૂ. ગૃપ-નિવૃત્તિ શ્ર
૪.
व्यवहार-नियुक्ति ★ ५. दशाश्रुत० -निर्युक्ति
श्लोकप्रमाण क्रम निर्युक्ति
४५०
२६५
[4]
JALLA
Jain Education International
૧૮૦
६. आवश्यक-निर्युक्त
७. ओघनियुक्ति
८. पिण्डनिर्युक्ति
९. दशवैकालिक - निर्युक्ति
१०. उत्तराध्ययन-निर्युक्ति
નોંધ :
(૧) અહીં આપેલ શ્નો પ્રમાળ એ ગાથા સંખ્યા નથી, ‘‘૩૨ અક્ષરનો એક શ્લોક’’ એ પ્રમાણથી નોંધાયેલ શ્લોજ પ્રમાણ છે.
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ માળ માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવાર્ મહત્ત્વ એ મા ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
श्लोकप्रमाण।
२५००
१३५५
८३५
५००
૭૦૦
(૩) ોષ અને વિષ્ણુનિવૃત્તિ સ્વતંત્ર મૂત્તમ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિયુક્તિમાંથી યશશ્રુતત્ત્વ નિર્યુક્તિ ઉપર વૃત્તિ અને અન્ય પાંચ નિવૃત્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિયુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિત્તિકર્તા તરીકે મદ્રવાહુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org