________________
-પ.પૂ. સાધ્વી શ્રી રત્નાશ્રીજી મ.ના પરમ વિનેચા સા.શ્રી સમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી તેઓના સંસારીભાઈશ્રી ઇન્દ્રવદનભાઈ દામાણીના અનુમોદનીય પુરુષાર્થથી “આગમ દીપ-સંપુટ"ના બદલામાં પ્રાપ્ત રકમમાંથી-નફલ ચાર.
પ.પૂ. પ્રશમરસનિમા સાધ્વી શ્રી પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી| સમેતશિખર તિર્થોદ્વારિકા પ.પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજી મ.સા.ના શિષ્યા અપ્રતિમ વૈચાવૃત્યકારિકા સા.શ્રી મલયાશ્રીજી તત્ શિષ્યા સા.
શ્રી નારેશ્રીજી-તતુ શિશુ સા, શ્રી પ્રગુણાશ્રીજી મ.ના. આત્મશ્રેયાર્થે| અરિહંત ટાવર, જૈન સંઘ, મુંબઇ તરફથી નકલ એક.
-પ.પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી ના સમુદાયવત પ. પૂજ્ય વૈયાવૃત્યકારિકા સા.શ્રી મલયાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. શ્રી કેવલ્યશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રી ભવ્યાનંદશ્રીજી મ.સા.ના સુશિષ્યા મિષ્ટભાષી સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ. સા. તથા તેમના વિનિત શિષ્યા સા. શ્રી પૂર્ણદર્શિતાશ્રીજી તથા સાં. પૂર્ણનંદીતાશ્રીજીની પ્રેરણાથી-સવાઁદય ! પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, મુલુન્ડ મુંબઈ તરફથી નકલ એક.
-પ.પૂ, વૈયાવૃત્યકારિકા સાથ્વીથી મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજીમ.ના વિનિતા સા. શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજી તથા | કોકીલકંઠી સા. શ્રી કરવપ્રજ્ઞાથજી ની પ્રેરણાથી -મેહુલ સોસાયટી, આરાધનાભવન, સુભાષનગર, વડોદરાની બહેનો તરફથી નકલ એક
શ્રી વિશાશ્રીમાળી તપગચ્છજ્ઞાતિ-જ્ઞાનખાતું, જેન પાઠશાળા, જામનગર તરફથી નકલ બે.
-શ્રી મંગળ પારેખનો ખાંચો-જન છે. મૂર્તિ. સંઘ, અમદાવાદ. I તરફથી ૨૦૫૪ના ચાતુર્માસ નિમિત્તે નકલ છે.
- શ્રી આકોટા જૈન સંઘ, વડોદરાની બહેનો તરફથી નકલ એક. -શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, વડોદરાની પ્રેરણાથી આગમોના સેટના બદલામાં પ્રાપ્ત રકમમાંથી નકલ પાંચ. (શેષ સર્વે રકમ “અમારા”આજ પર્યત્ત પ્રકાશનોના
બદલામાં પ્રાપ્ત થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org