________________
પંઘત્વનું માથું અમે “કામસુત્તમાં સંપાદીત કર્યું છે. (૫) ગોષ અને gિ એ બંને નિવૃત્તિ વિકલ્પ છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે
બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માણની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (9) ચાર પ્રકા સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ
થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રકી ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-તશા-નિતત્ત્વ એ ત્રણેની જૂ િઆપી છે. જેમાં દશા અને નિતત્ત્વ એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશકની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
( વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિવિજ્ઞઃ -
क्रम नियुक्तिश्लोकप्रमाण | क्रम | नियुक्तिश्लोकप्रमाण 9. કાવા-નિવૃત્તિ. ४५० ६. आवश्यक-नियुक्ति २५००
सूत्रकृत-नियुक्ति २६५ _७. ओघनियुक्ति १३५५ વૃદત્પ-નિવૃત્તિ કે – ८. पिण्डनियुक्ति
८३५ व्यवहार-नियुक्ति *
९. दशवैकालिक-नियुक्ति ૧. | શાશ્રુત-નિયુક્તિ | ૮૦ ! १०. उत्तराध्ययन-नियुक्ति .
૬૦૦
૭૦૦
નોંધ:(૧) અહીં આપેલ વસ્તીવ પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. “૩૨ અક્ષરનો એક શ્લોક'
એ પ્રમાણથી નોંધાયેલ સત્તા પ્રમાણ છે. (૨) વૃદ્ધત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની વિવિત્ત હાલ ભાષ્ય માં ભળી ગઈ છે.
જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિવાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું
જોવા મળેલ છે. (૩) ગોર અને શિષ્યનિધિત સ્વતંત્ર મૂનામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું
સ્વતંત્ર સંપાદન કામ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિર્યુક્તિમાંથી દશાશ્રુતસ્ક્રન્ય નિર્યુક્તિ ઉપર પૂર્ણ અને અન્ય પાંચ
નિશ્ચિત્ત ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છે
નિધિત્ત સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિવિનકર્તા તરીકે મદ્રવદુસ્વામી નો ઉલ્લેખ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org