________________
૪
સ્તુતિ તરંગિણી
કલ્યાણક
કહ્યા,
નવ્વાણ દિન રહ્યા,
ઈમ ખેલી જિનવર શ્રી સિદ્ધત,
તે અવિચલ હાવા મુજ્જ ચિત ૩
વિસાસુ વરિતિસિહ
જિન
જે
કલ્યાણક એવ કર, નદીસર ભણી સચરઈ, ભણુઈ નન્નસૂરિઈ સમકિત ધારીયા, દેવ દેવી
તે
સુખકારીયા. (સાગરગચ્છ પાટણ )
(૩)
શ્રી નેમીશ્વર સુરપતિ આગલ ભાખે અતિ હિતકારીજી, સકલપત્ર શિરમુકુટ સમેાવડી મુનિ એકાદશી સારીજી, ધર્મ ઘેાષસુરી તણા શ્રાવક સુવ્રત નામ ઊદારજી, તાસ તણી પેરે જે આરાધી પામે તે ભવના પારજી. ૧ પાંચ ભરત ને પાંચ ભૈરવત દશક્ષેત્રે જિન નામજી, અતિત અનાગત ને વતમાન દોઢસે। કલ્યાણક નામજી, ચ્યવન જન્મ દીક્ષા ને કેવલજ્ઞાન મુગતિ અભિરામજી, માગશર માસતણી એકાદશી, અનુવાલી મનેાહારજી. ૨ ધ્યાન મૌન ઉપવાસ કરીને, પૌસહુ તે ચાવિહાર, સંઘ ચતુર્વિધ ભક્તિ યુક્તિસુ કીજે વર્ષે અગીયારજી, આગમ વિધિશુ' જે એમ કરશે તે તરશે સસારજી, મૌન એકાદશી એમ આરાધા જીમ પામેી સુખકારજી, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org