________________
૩૨
રસુતિ તરંગિણી કુશલ પરંપર કર જ સુંદર તાસ પુરંદર વંદજી, કહે ગુણવિજય મુદા મન ભીતર ધખધખ ધરીઈ આણંદજી. ૪
(પૂ. રામચંદ્ર સૂરિ મ. અમદાવાદ)
૪ નંદનમુનિ ભવાશ્રિત શ્રી વીરજિન સ્તુતિ.
(રાગ-પ્રહ ઊઠી વંદુ) પ્રભુ ભવ પચવીસમેં નંદનમુનિ મહારાજ, તિહાં બહુતપ કીધાં કરવા આતમ કાજ; લાખ અગીયાર ઉપર જાણે એંશી હજાર, છસે પીસ્તાલીસ માસક્ષમણ સુખકાર. ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ થવિર ઉવજઝાય, સાધુ નાણુ દંસણ વળી વિનય ચારિત્ર કહાય; ખંભવય કિરિયાણું તવ ગાયમ ને જિણાણું, ચરણું નાણું સુઅસ તિર્થ વીશસ્થાનક ગુણખાણું. ૨ ઈમ શુભ પરિણામે કીધાં તપ સુવિશાળ, મુનિ મારગ સાધન સાધક સિદ્ધ દયાળ; સમકિત સમતાધર ગુપ્તિ ધર ગુણવંત, નંદન ત્રષિરાયા પ્રણમું શ્રુતધર સંત. ૩ ધન પિઠ્ઠિલા ચારજ સદગુરુ ગુણ ભંડાર, ઈમ લાખ વરસ લગે ચારિત્ર તપ સુવિચાર; પાળીને પહત્યા દશમા સ્વર્ગ મઝાર, કહે દીપ વિજય કવિ કરતા બહુ ઉપકાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org