________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ નિહારી વાણી જન અતિશયા પંચશતહા, સુધા ધારા સારા જિનમુખ થકી નિગત સુહા. ૩ અધિષ્ઠાતા અંબા પ્રવચન સૂરિ નેમિ જિન, કરો ગોમેધાહી સતત સુખ શાંતિ અતિ ધની; વિજે આનંદ શ્રી તપગણ ગણી વલ્લભ સદા, નમે ભાવે શુદ્ધ મન વચન કાયા કુલ તદા. ૪
(પૂ. રામચંદ્રસૂરિજી મઅમદાવાદ)
પશુયાં તણુઉ રાખ્યઉ એક વાડઉ, તે ગાયઈ આજ લગી પવાડ; જિઈ તજી રાયમઈ મહેતા, તે નેમિ જેવા મુજ એહ વેલા ૧. જાણે જિગ્યા ઘેવર ખંડ મીઠા; તે આપણા સ્વામી આજ દીઠા, બીજ કરૂં વાત કિસી વિચારી, નિશ્ચઈ વલી કર્મ દિશા અમારી. ૨. સદેહ ચિતા સિઘલી માડઈ, સમાધિ સંતોષ કલા ડાવઈ સહામણી સવે જગત્ર જાણી, વાણું જગન્નાથ તણું વખાણું. ૩. જે પંથીયા તીરથ પંથ ધ્યાવઈ,તે ઉત્તરી સંકટ પર જાવઈ જે અંબિકાનઈ મન માંહી આણુઈ, તે ચિંતવ્યા કાજ સવે સમાણુઈ ૪.
(આત્મ. ક. લ. લ. સૂરી જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ)
(રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ) નગર શૌરીપુરી પાસ જાસ,સમુદ્રવિજય નૃપ તાત, શિવાદેવી ઉરહંસવ, યાદવ કુલ વિખ્યાત. ૧ ૧. નિસ્તરી આપદ પારી જાઈ. ૨. હુઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org