________________
સ્તુતિ તર’ગિણી
(૩)
સકલ વષ્ઠિત પુરણુ સુરત, નાભિભૂપ કુલવર દિનચરૂ; ઋષભદેવ નમે. ભિવ સુખકરૂ, જાસ પૂજે ભાવે સુરવરૂ. ૧ જીવન નાયક ભક્તે ધ્યાઇએ, મુગતિ કેરા તા સુખ પાઇયે; ચારે અધિકા વીશે પૂછયે, જિન તા સવિ પાતિક ધ્રુજીયે. ર જન વાણી સાચી જાણીયે, અંગેાપાંગ સુત્રીક વખાણીયે; લેક તત્ત્વતણા નવ જે કહ્યા,ભણે તે મુનિ જે યાગ જેને વહ્યા. ૩ વિઘનની કંઈ કાચ વિદારણી, જયતુ ચકેસરી બલધારી; ઋષભદેવ મહીમા વિસ્તારીણી, સુધનહષ મહા સુખકારણી. ૪ શ્રી અજિત જિન સ્તુતિ
પ્રહ ઉઠી વંદું અજિત જિનેસર રાય, સુર અસુરનરાધિપ પ્રણમે તેહના પાય; સુરત મનાહારી દીઠે પરમાનદ, શ્રી સંધ મનેાહર પૂરણ સુરતરૂ . ઢાય રાતા ઢાય ધવલા દેય નીલા એક વૃ, દેય ઘન પર રાચે સાલ છે કંચન વર્ણ, એ ચાવીશે જિનવર તેહના લીજે નામ; સમરતા સીઝે સઘલા વાંછિત કામ. ખારે અંગ ઇગ્યાર ખાર ઊવંગ વિશાલ, છ છેદ ચાર મૂલ સૂત્ર ભણતાં મંગલમાલ; દશ પયજ્ઞા નંદ્ની અનુયાગ દ્વાર એવુ, સાંભલો વિકે ગુરુસુખ આગલ એહ.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org