________________
સ્તુતિ તર‘ગિણી
નરકતિ તિય "ચ ભવભ્રમ વિમલગિરીં
ફરસે
તાપ મિટાવે, તિન્દુકુ પાર લંધાવે. નેમીશ્વર ગિરનાર ચરણ ધરી મુક્તિ સિધાયે, રાજુલ પિણુ ભયે સિદ્ધ અચલ જગવિખ્યાત કહાયે; પ્રતિધે રહે તેમ જાત કુલવ‘ત દૃઢાયે, ર જોત અપાર સાજ સંજમ થિરતા. ગિરિવર શિખર સમેત વીશ જિન મેાક્ષ સયાજે, વીશ હું જિન થાય દેશ પચ કમલ વિરાજે; ઇન્દ્રાદિક સુરવૃંદ ભક્તિ ભર લિમે થારે, વા મનવચ કાય કાલ ત્રિહભાવ અપારે. 3 સુખકારી જિન તીથ શાન્તિદાયક શિવગામી, સ્વગ મૃત્યુ પાયાલ લેાકતીર છે વિસરામી; સૂરિ વિજયરાજેન્દ્ર તી જુગરાજે, ભક્તિ રૂચિ પરમેાઢતી શિવકાજે.
જગમ
Jain Education International
પંચમ પંચમ
(પાલેજ જ્ઞાનભંડાર)
૧
For Private & Personal Use Only
૪
(૧) શ્રી આદિનાથ સ્તુતિ
સુષુદુંદુભિ નાદ સમાસરણ, નિજપુત્ર ઊદ્યોત નિરાવરણ; ગજખ'ધ ચઢી ઉછરંગ ધરી, ઋષભે મુજ આદર નાહી કરી. ૧ ઈમ ઋદ્ધિ અપાર સુપેખ ધન, મરૂદેવી હુમાત કલુષ · મન; સબ સ્વારથ આપ મતે સાચી, નિજધ્યાન અનિત્ય હિયે રાચી. ર ઘનઘાતિયકમ્ હડાયઘણું, કરી છેદ્ય વિપાક કઠાર કહ્યુ’; ભર્યન તે ઘટે કૈવલનાણી, પ્રભુમાત કુપાલ દયા આણી. ૩
3
www.jainelibrary.org