________________
૬૯
મિરજના શ્રી સંધને પ્રેરણા કરી દ્ધિાર કરાવ્યા. તેમજ શ ખેશ્વર પાર્શ્વ પ્રભુ ત્રણ બિંબ તેમજ પદ્માવતી દેવીની પ્રતિષ્ઠા કરાવેલ.
કરમાલામાં ભાદરવા સુદી ૫ ને દિવસે બે હજાર ગરીબેને ભેજન અપાવેલ. ભાદરવા સુદ ૧ ના મહાવીર જન્મવાંચન મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી સંઘે સાથે મળીને ઉજવ્યુ હતુ, પરડામાં પણુ જિનાલયના ગૃહાર કરવા પ્રેરણા કરી ચઢ્ઢા કરાવેલ. મેરેગાંવ, લટણું, સુપા, ચેવત, તાસગાંવ, ખટાવ આદિ જિનમ દાને દ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવેલ. સતારામાં શતાબ્દિ મહત્સવ ધામધૂમથી ઉજવાયેલ.
સયમજીવનમાં તપેાંયેાગ પશુ સુંદર સાધ્યા હતા. ઊત્તરાધ્યયન આદિના જોગ, વમાન તપની ઓળીએ તથા ત્રણ વર્ષ લાગઢ વરસીતપ નવ ઉપવાસ કરી પારણુ સુરત કતારગામમાં શ્રી આદીશ્વર પ્રભુની છત્રછાયામાં કરેલ. તેમના સંસારી કુટુ ખીએ તરફથી પારણા પ્રસંગે શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહે!ત્સવ ઉજવાયેલ.
સ્વ. ગુરુદેવ પૂ॰ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. સુરતમાં એ વખત પધારેલા ત્યારે ગોપીપુરા કાયસ્થ મહેાલામાં વ્યાખ્યાન કરાવેલ. પેાતાના ભાઇ ચીમનભાઇના ગૃહ ગણે પગલા કરાવી ઉમ્મર પ્રમાણે ચાંદીના રૂપીયા વડે સુદર ગહુ લીથી વધાવેલ અને પ્રથમ પ્રવેશ વખતે શ્રીલની પ્રભાવના કરી હતી.
પૂ॰ ગુરુદેવ પ્રતિ અપૂર્વ ભક્તિ હતી. જેથી અકલુજ, ફૂલટણ અને મેરગામમાં ગુરુદેવની મૂર્તિ પધરાવી હતી.
અકલૂજ ગામ પર પૂ॰ ગુરુદેવના વિશેષ ઉપકાર છે. ગુરુદેવે પ્રેરણા આપી શેઠ રતનચંદ પ્રેમચંદ વ્હેરા તરફથી શ્રી લબ્ધિસૂરીશ્વરજી જૈન રાષધશાલાનું નિર્માણ કરાવેલ,
પૂ॰ લબ્ધિસૂરીશ્વરજી મ.ની પાંચશીખર યુક્ત દેવકુલિકામાં ગુરુમૂર્તિ પધરાવી છે. અકલૂજમાં ચાતુર્માસા કરી સસ્કાર અને સદાચારનુ` સિંચન કરી સૌંસ્કાર નગરી બનાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org