________________
૧૮
સ્વીકાર કરી પૂજ્ય આચાર્ય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન બન્યા અને વૈષરિવનની સાથે નામ પણ પરિવર્તન કર્યું, નેમચંદ માંથી મુનિ તેમવિજય બન્યા. તબિયતના કારણે પૂ. પં. શ્રી પ્રવીણુવિજય મ. સાથે ચેમાસ કરેલ. તે સિવાયના ચામાસા ગુરુદેવની નિશ્રામાં રહી આજીવન સેવા કરી. વિશેષ કરીને પૂજ્ય આચાર્ય દેવશ્રીના તરફથી ટપાલ વ્યવહાર તથા કલ્યાણમાં પ્રસિદ્ધ થતા શંકા-સમાધાન વિભાગનું નિયમિત સુંદર સંપાદન કાર્ય કરતા હતા.
વિદ્યા અને વિનય... અધ્યયન અને આસવનામાં આગળ ને આગળ વધતા સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકર, ન્યાય, કાવ્ય, કાષ, જ્ગ્યાતી આદિમ પ્રવીણતા પ્રાપ્ત કરી.
સાહિત્યસેવાનું મહાન કાર્ય જીવનમાં રભ કર્યું" હતું. સસ્કૃતમાં કલિકાલસર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રસુરીશ્વરજી મ. રચિત સકલાત તેંત્ર પર પૂજ્ય ગુણુવિજયજી મ.એ ટીકા રચેલી છે. તેનું સંપાદન કરેલ અને મહાન યશસ્વી કાર્યું જે તેમની જીંદગીમાં કલગી સ્વરૂપ હતું. સ્તુતિ તરગિણી ભાગ ૧-૨ જેના માટે તેમણે ઘણા જ પ્રયત્ન અને અથાગ મહેનત લીધી હતી. અનેક ગામેાની હસ્તપ્રત મગાવી તેમાંથી નકલ કરી સપાદન કરી પ્રકાશિત કરી તે સાહિત્યની મહાન સેવા કરી. તેમજ તેમની એકત્ર કરેલી સ્તુતિએ અને ચાવીશીએ, કલ્યાણુક સ્તુતિએ ના ત્રીજો ભાગ હાલમાં ઘણી જ જહેમત ઊઠાવી પૂજ્ય આચાર્ય શ્ર કર્ણાટકસરી ભદ્રંકરસૂરીશ્વરજી મ. સા. એ સંપાદિત કરી પ્રકાશિત કરેલ છે.
જીવનના ઉત્તરાર્ધકાળ મહારાષ્ટ્રમાં વ્યતીત કર્યા તેમાં શાસનન મહાન કાર્યાં પ્રેરણા આપી કરાવ્યાં.
પૂના જીલ્લામાં છવધ્યા મડલીની સ્થાપના કરી પર્યુંષ્ણુમાં માછીમારે જાળ ન નાંખે આ પ્રવૃત્તિ હાથ ધરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org