________________
૧૨
સમર્પિત કરી દીધી છે. કેટ-કેટલાય જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કર્યું હશે ! કેટ-કેટલી પ્રતિઓનું પઠન-વાંચન અને અધ્યયન કર્યું હશે ! હસ્તપ્રતિઓની શ્રમ સાથે લિપીને ઉકેલવાને કેટકેટલો પરિશ્રમ લઈને પુનઃ પિતે લિપબદ્ધ કર્યું છે.
ખરેખર સંગ્રહકાર મુનિવરને જેટલા ધન્યવાદ આપીએ. અને શ્રતભક્તિની અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
સંશોધન અને સંપાદન : આ તૃતીય ભાગના સંપા દક છે પૂ. આચાર્ય શ્રી ભુવનતિલકસુરીશ્વરજી મ. સાના પટ્ટધર કર્ણાટકકેસરી પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. જેઓ વ્યાકરણ, છંદ અને સાહિત્યના વિશારદ છે. આ વિશારદતા ગ્રંથના પ્રત્યેક પાના પર ઝળકી રહી છે. તેમજ તેઓશ્રીએ રચેલી સ્તુતિ ચતુર્વિશતિકામાં સાહિત્યની વિભા અતીવ ઝળકતી દેખાય છે.
હસ્તપ્રતિઓ પરથી લિપી કરેલ સ્તુતિઓમાં જેમાં લહિઆઓ દ્વારા તથા પુનઃ લિપીથી ઘણી ઘણી અશુદ્ધિઓ
સ્તુતિઓમાં રહી છે. તે અશુદ્ધિઓને તપાસવાની પુનઃ ત્યાં શુદ્ધ કરી સુંદર શબ્દનું ચયન કરવાનું, છંદ ભંગ ન થાય, ભાવ ભંગ ન થાય એવી રીતે ત્યાં સંશોધન કરવાનું અને સંપાદન કરવાનું.... નવું સાહિત્ય સર્જન કરવું તે સુલભ છે. પણ હસ્તલિખિત સાહિત્યનું સંશોધન અને સંપાદન તે અતિ કઠીન છે.
પ્રભુભક્તિ અને શ્રતસેવાના યજ્ઞમાં આજીવન મસ્ત રહેનાર પૂજય આચાર્યદેવે આવું અતિકઠિન સંશોધન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org