________________
૧૩
સપાદન કરી ઘણા ઘણું! ઊપકાર કર્યો છે. જે સદા માટે અવિસ્મરણીય રહેશે.
સયમપર્યાયના પચાસ વર્ષની પૂર્ણાહૂતિ : સંપાદક પૂ આચાર્ય દેવશ્રીના પ્રત્રજ્યાના પચાસ વર્ષની પુણૢહૂતિ પ્રસંગે આવા મહાન ગ્રંથ પ્રકાશિત થાય છે તે એક અનુમેદનીય ઘટના છે.
પૂજ્ય આચાર્ય દેવશ્રી ઢી જીવી ખની આવી સાહિત્ય સેવા કરતા રહે એવી મગલ કામના........
ભક્તિપરાયણ ભક્ત! પ્રભુ ભક્તિમાં મસ્ત થયેલેા, પ્રભુના ગુણાને ગાવામાં તલ્લીન બનેલા ભક્તિપરાયણ ભક્ત વગ આ પ્રભુ સ્તુતિએ ને મુખપાઠ કરી.... અયયન-અનુ શીલન કરી....... પ્રગટાવે ભક્તિ દૂર કરે આસક્તિ.... મામે વિરક્તિ... અને પહોંચ મુક્તિમાં એજ એક અભિલાષા
P. V. G.
Jain Education International
---.
For Private & Personal Use Only
www.jainelibrary.org