________________
૧૦
હે ઋષભદેવ પ્રભુ! તમને સેવે છે. બે બાજુ ધરાતા ચામર વડે જાણે બે રૂપે ગંગા નદી ન વહેતી હોય, જટાના રૂપે જાણે યમુના નદી ના આવી હોય..આવી અનેક નવીન નવીન ઉપમાઓ સ્તુતિ ચતુર્વિશતિકામાં શોભે છે. (પૃ. ૨૬૬)
તુતિ ચતુર્વિશતિકા 2ષાલંકાર ગતિ છે. પ્રથમ સ્તુતિમાં વર્ણન તે બ્રહ્માનું જ દષ્ટિ ગોચર થાય છે. પણ વિશેષથી જુઓ તો ઋષભદેવ પ્રભુની સંતુતિ દેખાય છે. આવા અનેક શ્લેષાલંકારોથી ભરપુર સ્તુતિ ચતુર્વિશતિકા છે.
મહેશ્વરાદિ ૨૭ શ્લેષ ગર્ભિત ચતુવિંશતિ જિન સ્તુતિએ બહુ જ ભાવાત્મક છે. ૨૭ ઉપમાઓથી જે ષ કર્યો છે તેને લોક પણ રચવામાં આવ્યો છે. (પૃ. ૩૩૯) ईशांभोधि-सरोंशुमत्-कुलिशभृभौमेन्दुगंगारया, श्री सूधीशबुधार्किमानसफणिस्वाम्यब्दजीवासितैः । रैराकुंभजलक्ष्मणाब्धिसदनस्कंदाद्रिराट्पशुभिद , રાજાનપુત્રોમાનિ. મા તુત. viતુ તઃ પૂ.૩૪૫
વ્યાકરણની પ્રક્રિયામય રચનાઃ પૂજ્ય જિનમંડન. ગણિ પ્રણત શ્રી ચતુર્વિશતિકાનું અનુશીલન કરીએ તો જરૂર વિજ્ઞાત થશે કે કવિએ પ્રત્યેક પદમાં કેવી-કેવી પ્રક્રિયાઓનું સંજન કરી કેવી સુંદર રચના કરી છે. જેમકે નૃતીય શ્લોક વાંચતા જ આપણને તે શરત ચરત્યુનત્તર કવિ જિગાર મત કેવી ગૌરવવંતી રચના છે. તે ખ્યાલ આવશે.
કલ્યાણક સ્તુતિએ : સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં વિશિષ્ટ રચના વડે પ્રભુના કલ્યાણકની ભવ્ય ગુંથણ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org