________________
सुकृतसुकृतलभ्योद्यजयश्रीयश्रीवृषभवृषभभृत् त्वं ब्रह्मधामाऽऽतधामा । નાચનારા:કૃષિાને પ્રધાનૈ.
રાજરત્રનિદ્રામાઘvમાવ ! (૫ ૨૪૧)
ભાષામશ્રણઃ કેટલીક સ્તુતિએ ગુજરાતી-સંસ્કૃત સંમિશ્રણ પણ જોવામાં આવે છે.
પરમબ્રહ્મસ્તુતિ : કોયડા જેવી છે. પરમબ્રહ્મ નામ શા માટે રાખ્યું ? (પૃ. ૧૪૬)
કેટલીક સ્તુતિએ કર્તવ્યના મહત્વને સુચવતી પણ જોવામાં આવે છે. પ્રભુ પારણામાં શું-શું થાય વિગેરેનું વર્ણન બહુ જ સુંદર કરવામાં આવ્યું છે.
ઉપમાઓને ઉદધિ : પૂ. પાઠકપ્રવર હેમહંસ ગણિ રચિત સ્તુતિઓનું અનુશીલન કરો તો જ્ઞાત થશે, કે એવી સુંદર ચમત્કારિક રચના કરી છે કે, એમાં શબ્દોનું સારસ્ય છે. પદોનું પ્રાચિહ્યું છે. વાક્યોનું વૈવિધ્ય છે. ઉપમાઓની અદભૂતતા છે. એક એક કલાકમાં બે-બે ઉપમા આપવામાં આવી છે.
આદીશ્વર પ્રભુની સ્તુતિ કરતા ૫. ઉપાધ્યાયજી મ. કેવી સુંદર વિશિષ્ટ કલેકની રચના કરે છે.
" गंगां द्विमूर्ति चमरावलिच्छला-- दृदीक्ष्य संगंतुमिवार्कनन्दिनी । आगाधदीयांसयुगेऽहिरुपभृज्जटाभिषात्तं वृषभप्रभं भजे ||"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org