________________
સ્તુતિ તર ગણી
ઇષ્ણુપર પરવ પશુષણ કરતાં પાપ સવે પરીહરીયેજી, સવછરી પડિક્કમણુ કરતાં કેવલ કમલા વરીયેજી, ગેામુખ યક્ષ જક્ષ ચક્કેસરી, વીરશાસન સુખકારીજી, સકલચંદ કહી સયલ સંઘને, નિતનિત કરેા ભલાઈજી. ૪ (વીરભાઈ પાઠશાલા પાલીતાણા)
૫૮
જુદા જુદા પ્રભુની સ્તુતિએ
પ્રણમ્' પ્રથમ શ્રી આદિનાથ શેત્રુ་જગિરિ સાહે, નાભિરાય મરૂદેવી નંદ ત્રિભુવન મન માહે, લાખ ચેારાશી પૂવ આય સેાવનમય કાયા, રાણી સુનંદા સુમંગલા તસ કત સાહાયા, લછન વૃષભ વિરાજતા એ ધનુષ પાંચસી દેહ, વિનિતા તયરીના ધણી રૂપ કહે ગુણુ ગેહ.
--
**
શ્રી શેત્રુ ́જ રળીયામણું તીરથ કેરાકુ રામે, પાપ તણા ભર ચૂરવા માટે જી ભડવાઓ, બહુ દિન કરેઉ સુજ મનિ એહ જિઅ ઈ માહે।, એણુઈ તીરથ યાત્રા કરી જાણું ત્યુ. ભવ લાહેૉ.
Jain Education International
×
ઘણી
અજિત અયેાધ્યાને ગજલ છત ગાજે, જિતશત્રુ વિજયા તણેા સુત અધિક દિવાજે, સાડાચારસે ધનુષ દેહ હેમ વરણુ વિરાજે,
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org