________________
પ૭
ગુજરાતી સ્તુતિ સદેહ વિભાગ જે પ્રાણી સિદ્ધચકને સેવે, મનવંછિત ફલ તેહને દેવે,
અનુપમ સુખ તે લેવે, તપગચ્છમાંહે સુરતરૂ સરીખે,શ્રી હીરવિજય મુનિશ્વર'નીરખે,
વંદી તેહને હરખે, તસ પદપંકજ મધુકર જેહ, સિદ્ધચક ધ્યાન ધરે નિત તેહ,
અંબાલાલ અતિનેહ. ૪ (પૂ. રામચંદ્રસ. મ. અમદાવાદ)
શ્રી પર્યુષણ પર્વ સ્તુતિ
(રાગ-વીર જિનેશ્વર અતિ અલસર) પર્વ પર્યુષણ પુયે આવ્યા, કરો આરાધના અને હારિજી, અમારિને પડતો વગડા, ભક્તિ કરે સુવિચારીજી, અઠ્ઠમ તપ ભાવે કરીને, શાસન કરો જયકારીજી, સકલ સંઘને ખમે ખમા, ધર્મની છે બલીહારીજ. ૧ વીરજિન જ્ઞાની સુંદર સુખમાલી, વચન વદે ટંકશાલીજી, પૂર પનેતા મનોરથ મેટા, પૂરવ પર્વ નિહાલીજી, વિવિધ ભાત પકવાન કરીને, સયલ સંઘ સંતોષજી,
વિશે જિનવર પાય નમીને, પુન્ય પવિત્ર પિંડ પિજી. ૨ સકલ શાસ્ત્ર શિર મુગતિનગીને કલ્પસૂત્ર જગ જાણેજી, વીર પાસ નેમસર અંતર આદિ ચરીત્ર વખાણજી, થીરાવલીને સમાચારી પટ્ટાવલી ગુણ ગેહે, ઇણિપરિ સૂત્ર ગુરૂમુખ સુણતાં વાન સબલ નિજ દેહોજી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org