SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શાજિનસ્તુતિ : ૯૩ :[૩૧] શષભાદિક ચઉવીશ જિનેસર, પરમેસર સુખકંદા જી, વિણ જગમેં ઉઘાત કરતાં, જે અવિચલ રવિ ચંદા જી; જે જિન ધ્યાવે તે 'જન પાવે, અદ્ભુત અતિ આણંદા જી, અતીત અનાગત જે વલી હુઆ, તે પ્રણમું જિનચંદા જી. ૨ સાકર પાણીથી અતિ હૈ મીઠી, મેહન જિનવરવાણી જી, અંગ ઈગ્યાર ને બાર ઉપાંગા, પાપ પખાલણ પાણી છે; ગીરૂઆ ગણુધર કૃતધર સઘલે, “સાર કરીને જાણી , વિજય એમ ગુરૂથી ગુણખાણી, મેં મનમન્દિર આણું છે. ૩ ખલખલ કટિમેખલ ખલકા, જિનજી વંદન આવે છે, પાયે ઘઘરડી ઘમઘમકાવે, ચરણ ચેલી સુહાવે છે; શાસનદેવી વિઘન હરેવી, ધન ધન જે જન ધ્યાવે છે, ધ્યાન થતાં સેવ કરંતા, નેમવિજય સુખ પાવે છે. ૪. + ૨ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) પાલવિહારજિને સરનામે, વંદે પાસજિર્ણોદા , ઓચ્છવ મેરછવ થાઈ વંદે, જસ નામે આણંદા જી; અશ્વસેનકુલકમલદિવાકર, મુખ જિમ પૂનમચંદા જી, ઠામઠામના સંઘજ આવે, પૂજે જિનના વૃંદા જી. ૧ - મહાનંદપદ પિતે પામ્યા, સેવકને પણ આપે છે, એહવા જિનવર જાણીને સે, કઠિન કરમ તે કાપે છે; 1 તીન, અતીત અદ્ભૂત આણંદા છ. સાકરથી વાણી અતિ મીઠી. 8 સાકર. - દેવથી ગુરુથી ગુણખાણી. 5 પદમાદેવી સુરનર સેવી, ધન ધન સંધ સુહાવેજી, પંડિત માનવિજય હિતકારી, પાસજિર્ણોદ મન ભાવેછે. - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy