________________
શ્રી મહિલનાથ જિન સ્તુતિ
:
૫
વિરુટ્યાદેવી, મલિજિન પાય સેવી, પ્રભુગુણ સમરેવી, ભક્તિ હિયડે ઘરેવી; સંઘ દુરિત હરેવી, પાપ સંતાપ એવી, રૂપવિયે કહેવી, લચ્છી લીલા વરેવી. ૪
૯ (રાગ–આદિ જિનવરરાય.) નમે મલિજિણિદા, જાસ નમતા દેવિંદા, તિમ ચેસઠ ઈંદા, સેવે પાદારર્વિદા દુરગતિ દુ:ખદંદા, નામથી સુખકંદા, પ્રભુ સુજસ સુરિદા, ગાય ભક્ત નરિદા. ૧ નવતિ જિનરાયા, શુકલધ્યાને સુહાયા, સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા; સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા, તે સવિ જિનરાયા, આપજે મેક્ષમાયા. ૨ કેવલ વરનાણે, વિશ્વના ભાવ જાણે, બાર પરષદ ઠાણે, ધર્મ જિનછ વખાણે ગણધર તિણ ટાણે, ત્રિપદી અર્થ માણે, જે રહે સુહઝાણે, તે રમે આમનાણે. ૩ વૈરુટ્યાદેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન સેવ કરેવી, વિનિનાં વૃદ એવી સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી, રૂપવિજય કહેવી, આપજે મુજ દેવી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org