________________
શ્રી વાસુપૂર્જિન
સ્તુતિ
૩ ( રાગ–આદિ જિનવર રાયા.) વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મ ના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યો નરનારી, દુઃખ દોગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી,
નમે સત્રિસુર શિરતાજ, જે સ`સાર
આંતરાલીમંડન શ્રી વાસુપૂજિન સ્તુતિ
૪ ( રાગ–શ્રી શત્રુંજય તીર્થ સાર. ) વાસુપૂજ્ય જિનરાજ મિરાજે, જલધર પરે મધુરી નેિ ગાજે, રૂપે રતિપતિ લાજે, નિત નિત દિસે નવલ દિવાજે, દરીસણુ દીઠે ભાવ ભાજે, નિરમલ ગુણુમણી છાજે; આંતરોલીપુરમ ડન સ્વામી, મુગતવધૂ જેણે હેલા પામી, ઈન્દ્ર નમે શિરનામી, ત્રિભુવન જન મન અન્તરજામી, અમ્લ અરૂપ સહજ વિસરામી, વાચક જશ મત નામી. ૧
સમરું. ચોવીસે જિનરાજ, જે સેન્ચે
સ્વર્ગ મૃત્યુ પાતાલ નિવાસી, જે દીઠે
૧
Jain Education International
: ૩૧ :
આપે શિવરાજ, સીઝે સઘળાં કાજ, પર્યેાનિધિ પાજ, સેવે સુજન સમાજ; ભિવ કમલ ઉલ્લાસી, મુગતિસિર જગદાસી,
પરમ વૈતિ પરગઢ અભ્યાસી, જેહની મતિ કરૂણાઇ વાસી,
પાતિગ જાઇ નાસી. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org