________________
: ૩ર :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ જિનવર આગમ જલધિ અપાર, નાનાવિધિ રયણે કરી સાર,
સકલ સાધુ સુખકાર, જીવદયા લહરી આધાર, બહુલ જુગતિ જલપૂર ઉદાર,
- જિહાં નવતત્ત્વ વિચાર; જેહસું વિલસે ત્રિપદી ગંગા, જસ તરંગ એ અંગ ઉવાંગા,
સેવા(લ) જાસ વિભંગા, આલાપક મુગતાફલ ચંગા, જેહમાંહે સેહે અતિ બહ ભંગા,
નિત નિત નૂતન રંગા. ૩ વાસુપૂજ્ય પદપંકજ પૂજ, જસ નામે સવિ સંકટ દૂજે,
કામઘેનુ ઘર દૂજે, જાસુ સુદષ્ટિ જિન પડિબુઝે, સકલ શાસ્ત્રના અરજ સૂઝે,
કુમતિ મતિ પડિબુઝે શ્રીવિજયસિંહસૂરિ ચિત્ત આણું, શ્રીવિજયદેવસૂરીદે વખાણું,
જગમાંહે જે જાણી, જાસ પસાઈ વિદ્યા લહે પ્રાણી, તે સરસ્વતિ મુઝ દે વાણું,
વાચક જ સુખખાણી. ૪
શ્રી વિમલનાથજિન સ્તુતિઓ
૧ (રાગચોપાઇ.) *વિમલનાથ વિમલ ગુણ વર્યા, જિનપદ ભેગી ભવ નિસ્તર્યા, વાણ પાંત્રીશ ગુણ લક્ષણ, છમ્મુહ સુર વિદિતા જક્ષણી. ૧
* આ
સ્તુતિ–ય ચાર વખત બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org