________________
બી એયાંસનાથ જિન સ્તુતિ
જે શિવગતિગામી, શાશ્વતાનંદધામી, ભવિ શિવસુખકામી, પ્રણમયે શીશ નામી ૧
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તુતિઓ
૧ (રાગ-શ્રી સીમંધર દેવ સુહંક.) *શ્રીશ્રેયાંસ સુહંકર પામી, ઈચ્છે અવર કુણ દેવા છે? કનકત સેવે કુણું પ્રભુને, છડી સુરતરુ સેવા છે; પૂર્વાપર અવિરેાધી સ્યાસ્પદ, વાણી સુધારસ વેલી છે, માનવી મુણિ ઈસર સુપસાય, વીર હૃદયમાં ફેલી છે. ૧
૨ (રાગ–આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા.) વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદત, ત્રણ ભુવને વિખ્યાત સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ સાત. ૧
શ્રી વાસુપૂજ્યજિન સ્તુતિઓ
૧ (રામ-શ્રી શત્રુંજય તીરથ સાર.) વાસુપૂજ્ય જિને ધ ૨ નંદા, જયામાતા આનંદકંદા,
સર્વ જીવ સુખકંદા, ભવભવ સંચિત પાપ નિકંદો વાસુપૂજ્ય જિનેશ્વર વદે,
આતમ ગુણ આણુ દે. ૧ * આ સ્તુતિ–શાય ચાર વખત બેલાય છે. ૧ ધતુર. ૨ ચારિત્ર, ક સમુદાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org