________________
: ૨૮ :
સ્તુતિ તરગાણુ : પ્રથમ તરબ
સ્તુતિએ
શ્રી સુવિધિનાથજિન ૧ (રાગ-પાસ જિષ્ણુ દા વામાન દા. ) વિવિધ સેવા કરતા દેવા, તજી વિષય વાસના, શિવસુખદાતા, જ્ઞાતા ત્રાતા, હરે દુ:ખ દાસના; નયગમ ભંગે રંગે ચંગે, વાણી ભવહારિકા, અમર અતીતે માહાતીતે, ચિર જય સુતારિકા. ૧
૨ (રાગ-આદિ જિનવર રાયા, જાસ સાવન કાયા. ) નરદેવ રભાવદેવો, જેહની સારે સેવો, જેહ દેવાધિદેવા, સાર જગમાં ન્યુ મેવા; જોતાં જગ એવો, દેવ દીા ન તેહવી, સુવિધિજિન જેવો, મેાક્ષ દે
તતખેવો.
શ્રી શીતલનાર્જિન સ્તુતિએ
૧ ( રાગ-પ્રહ ઊઠી વંદુ, સિદ્ધચક્ર ગુણવંત. ) * શીતલ પ્રભુ દન, શીતલ અંગ ઉગે, કલ્યાણક પંચે, પ્રાણીંગણુ સુખ સગે; તે વચન સુણતાં, શીતલ ક્રિમ નહિ લેાકા શુભીર તે બ્રહ્મા, શાસનદેવી અશેાકા.
૨ ( રાગ-આદિ જિનવર રાયા, જાસ સેવા કાયા. ) શીતલજિનસ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સવ પરભાવ વામી; ૧ રાજા-મહારાજા. ૨ ચારી નિકાયના દેવ. ચાર વખત ખેલાય છે.
*
Jain Education International
For Private & Personal Use Only
આ સ્તુતિ-થાય
www.jainelibrary.org