________________
૨૬:
સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ
શ્રી પદ્મપ્રભજિન સ્તુતિએ ૧ (રાગ-આદિ જિનવર રાયા.) અઢીસે ધનુષ કાયા, ત્યક્ત માઁ નૈહ માયા, સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયી; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સૈ વેસુ ૨ રા યા, મેા ક્ષ ન ગ રે સિધા યા.
૨ ( રાગ-~ન દીશ્વર વર દ્વીપ સભારું. )
પદ્મપ્રભ હત છાઅવસ્થા, શિવન્ને સિદ્ધા અરૂપસ્થા; નાણુ ને દેં સણુ હાય વિલાસી, વીર કુસુમ શ્યામા જિન્નુપાસી. ૧
નાડાલમંડન શ્રી પદ્મપ્રભજિન સ્તુતિ
૩ ( રાગ–વીર્ જિનેશ્વર અતિ અલવેસર. )
*
નાડાલમાં દેવલ અતિ સુંદર, શ્રી પદ્મપ્રભ રાજે જી, પરિકર મિથ્ય અઠાત્તર છાજે, ઝાલર ડકા વાજે જી; જિનપડિમા જિન સરખી પરખી, પૂજે આગમવાણી જી, શ્યામા અમરી જિનપદ ભમરી, સમરી સાનિધ્યકારી જી.
શ્રી સુપાર્શ્વનાથજિન સ્તુતિ
૧ (રાગ—શ્રાવણ શુદિ દિન પંચમીએ.) અષ્ટ મહાપડિહારસું એ, શાલે સ્વામી સુપાસ તે, મહાભાગ્ય અરિહા પ્રભુ એ, સુરનર જેના દાસ તે; આ સ્તુતિ થાય ચાર વખત ખેલાય છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org