________________
: ૧૮:
સ્તુતિ તર`ગિણી : પ્રથમ તરંગ
ખાર પદા મેસે, ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવદુભિ વાજે, કુસુમવૃષ્ટિ અહુ હુંત, એવા જિન ચાવીશે, પૂજો એકણુ ચિત્ત. જિન જોજન ભૂમિ, વાણીના વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સે આગમ સુણતાં, છેીજે ગતિ ચાર, જિનવચન વખાણી, લીજે ભવને પાર. જક્ષ ગોમુખ ગિરવા, જિનની ભક્તિ કરેવ, તિહાં દૈવી ચક્કેસરી, વિઘન કાડી હવ; શ્રી તપગચ્છનાયક, વિજયસેનસૂરિરાય, તસ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય.
૧૦
*આદીશ્વર પ્રણમી સર્વ દુ:ખ ટાળું, સવિ જિન વી. અઘ સંચિત ગાળું ; જિન આગમથી જગમાં અજવાળું, ચક્કેસરીદેવી કરે રખવાળુ.
+સાહીગામમંડણ શ્રી આદિનાથજિન સ્તુતિ ૧૧ ( રાગ–શ્રી શત્રુંજય તીર્થ સાર. )
Jain Education International
૩
સાહીગામે શ્રી જિનચંદ, નાભિભૂપતિ કુલ કમલ દિણંદ, લાચન વર અરિવંદ,
* આ સ્તુતિ-થાય ચાર વખત ખેલાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org