________________
શ્રી આદિનાથજિન સ્તુતિઓ
: ૧૧ : સિદ્ધક્ષેત્ર જિન આગમ ભાસે, દૂરભાવિ અભવ્ય નિરાશે,
ગિરિ દરિસણ નવિ પાસે, કવડ યક્ષ ચકકેસરી દેવી, તીરથ સાંનિધ્યકર સુખ લેવી,
આતમ સફલ કરવી.
૧૪ (સગવીર જિનેશ્વર અતિ અલવેસર.) પુંડરીકમંડણ પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદા જી, નેમ વિના ત્રેવીશ તીર્થકર, ગિરિ ચઢીયા આણંદા જી; આગમમાંહિ પુંડરીક મહિમા, ભાખ્યું જ્ઞાન જિમુંદા જી, ચૈત્રી પુનમ દિન દેવી ચટ્ટે સરી, સૌભાગ્ય ઘો સુખકંદા જી. ૧
શ્રી પુંડરીકસ્વામીજીની સ્તુતિ
૧ (રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર.) પંચકેટિ મુનિ સાથે સિધ્યા, પ્રણમે પુંડરીકસ્વામી છે, તીર્થકર ને મુનિ અનંતા, સિધ્યા કેવલ પામી છે; જિન આગમમાં ગિરિવર મહિમા, હું વંદું શિરનામી જી, ચક્કસરી જૈનશાસન દેવી, ઉદય કરો દુ:ખવામી જી. ૧
શ્રી આદિનાથજિન સ્તુતિઓ
૧ (રામ–આદિ જિનવર રાયા.. ઋષભજિન સુહાયા, શ્રીમદેવી માયા, કનક વરણ કાયા, મંગલા જાસ જાય; વૃષભ લંછન પાયા, દેવ નર નારી ગાયા,
પણસય ધનુ છાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા. ૧ ૧–૨ આ સ્તુતિ–ોય ચાર વખત બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org