________________
,
,
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ પશુ પંખી જે ઈણગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે,
અજરામર પદ પાવે, જિનમતમેં શેત્રુ જે વખાણ્ય, તે મેં આગમ દિલમાહે આયે,
સુણતાં સુખ ઉર ઠાણે. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સેવનતણું પ્રાસાદ કરાવે,
મણિમય મૂરતિ ઠાવે, નાભિરાયા મરુદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા,
મૂર્તિ નવાણું ભ્રાતા; ગોમુખ યક્ષ ચશ્કેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી,
તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા,
અષભદાસ ગુણ ગાયા. ૪
૮ (રાગ-વીર જિનેસર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયા જી.) આગે પૂરવ વાર નવ્વાણું, આદિ જિનેસર આયા છે, શત્રુંજય લાભ અનંતો જાણું, વંદું તેના પાયા છે; જગબંધવ જગતારણ એ ગિરિ, દીઠા દુર્ગતિ વારે છે, યાત્રા કરતાં છરી પાલે, કાજ પિતાના સારે છે. શ્રી શત્રુંજય અષ્ટાપદ નંદીસર, ઉજજવલ અબુદ આદે છે, સયલ તીરથ ને સમેતશિખર ગિરિ, સફલ જન્મ જે વાંદે જી; અતીત અનાગત ને વર્તમાન, જિનવર હુઆ ને હશે જ, જે જન તીર્થ એણી પેરે.વાંદે, તેને શિવપદ થાશે જી. સીમંધર જિન સુરપતિ આગે, શત્રુંજય મહિમા દાખે છે, વંદું આગમ ગણધર ગુંચ્યું, જેણે એ તીરથ ભાખે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org