________________
થિી સિદ્ધાચલજીની સ્તુતિ
: ૭ :
શ્રી સંઘ વિઘનહર, કવડજક્ષ ગ(ગુ)ણ ભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના સંકટ ચૂર.
૪
૭ (રાગ–સકલ સુરાસુર સેવે પાયા. ) શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર,
ઠાકુરરામ અપાર, મંત્રમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જલધર જલમાં જાણું, પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુલમાંહે જેમ રૂષભને વંશ,
નાભિતણે એ અંશ, ક્ષમાન્તમાં શ્રી અરિહન્ત, તપશૂરા મુનિવર મહન્ત,
શત્રુંજય ગિરિ ગુણવત્ત. ૧ રૂષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા,
પદ્મપ્રભ સુખકંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવે બહબુદ્ધિ,
વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાતિ, કુન્થ અર મદ્ધિ નમું એકાન્તિ,
| મુનિસુવ્રત શુદ્ધ પન્તિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન તેવીશ,
સિદ્ધગિરિ આવ્યા ઈશ. ૨ ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે?
- જિનનું વચન અમોલે, રૂષભ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય,
પાતિક ભૂકે થાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org