________________
-
-
૧
: ર૭૬ :
સ્તુતિ તરંગિણ : છ તર શ્રીગુરુ ઉત્તમવિય ભાગી, પંડિત સુગુણ વિશાલા છે, પદ્મવિજય કહે સવિ સુર મુજને, કરે મંગલમલા છે.
+ પ (સગ–મોહરમૂર્તિ મહાવીરતણી.) *સિદ્ધચકેવર સેવા કીજે, અરિહંતાદિક ધ્યાન ધરીજે; શ્રીશ્રીપાલચરિત્ર સુણીજે, વિમલેસર પદ પ નમીજે. ૧
+ ૬ (રાગ-આદિજિનવરરાયા.) *સિદ્ધચકે આરાધી કીજે બિલ એકાશી, અરિહંતાદિક જપમાલા વીસ તે ખાસી; ભૂઈસંથારો ઈમ જિનવાણી પ્રકાસી, પદ્મવિજયનાં વાંછિત પૂરે સહમવાસી. ૧
+ ૭ (રાગ-શત્રુંજયમંડન 2ષભજિકુંદ દલાલ) સિદ્ધચક આરાધે નિત નવ દેહરા ઝારે, અરિહંતાદિકમાં નિજ આતમ અવતાર; ઈમ આગમમાંહિ જિનવાણું અવધારે, હોય પદ્મવિજય કહે વિમલેસર સુખકારે. ૧
શ્રીગૌતમ ગણધરની સ્તુતિ
૧ (રાગ-મનોહરમતિ મહાવીરતણું.) ઇન્દ્રભૂતિ અનુપમ ગુણું ભર્યાજે ગૌતમ ગોત્રે અલંકર્યા, પંચશત છાત્રસું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા. ૧
* આ સ્તુતિ–ાય ચાર વખત બેલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org