________________
મિાસુમતિનાથ જિન સ્તુતિ
: ૨૬૩ : અજિતજિનેસર વધતાં જાસ કોશલ દેશ,
નયરી અયોધ્યાનાં ધણી પ્રભુ હુઆ નરેશ, સુખ વિલસે સંસારના પ્રભુ શિવગતિગામી,
દેહ લક્ષણ એક સહસ આઠ ત્રણ જ્ઞાન સ્વામી કહે કાતિકદેવતા લીયે સંજમ ભાર,
મહા શુદિ નુમ છાંડી જેણે સવિ પરિવાર, તપ તપતા હુવા કેવલી દીએ દેશના દાન,
વાણી દીઠી જિનતણી જાણે અમૃતપાન. ૩ સંઘ ચતુર્વિધ થાપી ગણધર પંચાણું,
એક લાખ તિહાં મુનિવરું મહા તપીયા જાણું, ત્રણ લાખ આરજા નમું શ્રાવક પણ સાર,
ત્રીશ લાખ ઉપર કહ્યાં વળી આઠ હજાર; શ્રાવિકા સંખ્યા સામટી ચેપન લાખ કહીએ,
દેય સહસ ઉપરે, વળી અધિક લીજે, સંઘ થાપી એ સિદ્ધ થયાં મહા જક્ષ જયકારી, | ઋષભ કહે અજિતા જક્ષિણ સિદ્ધિને દેનારી. ૪
શ્રીસુમતિનાથજિન સ્તુતિ
+ ૧ (રાગ-સોના પાકે સોગઠે સૈયાં. ) સુમતિનાથ જિન પાંચમા, સે ગણધર જાણું, ચાલીસ લાખ પૂરવતણું, જસ આય વખાણું; સહસમું સંજમ આદ, પામી કેવલનાણ, સમેતશિખર માસ અણસણે, સહસું નિવણું. ૧ ઋષભ મલ્લિ નેમિ પાસજી, કરી ત્રણ ઉપવાસ, વાસુપૂજ્ય એક પૌષધે, શેષ છઠ સુવિલાસ; ૧ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રમાં ચતુર્વિધ સંઘની સંખ્યા મળતી ન હોવાથી મતાંતર સમજવો. ૨ સાધ્વી. ૩ ઉપવાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org