________________
: ૨૪૮ :
સ્તુતિ તર`ગિણી : ચતુર્થી તર
ચૌદશની સ્તુતિ
૧ (રાગ-મનેાહરમૂર્તિ મહાવીરતણી.)
વાસુપૂર્જિનેસર શિવ લહ્યા, જે રક્તકમલ વાને કહ્યા, વસુપૂજ્ય નૃપ સુત માત જયા, ચંપાનયરીએ જન્મ થયા; ચૌદદિવસે જે સિદ્ધિ ગયા, જસ લંછનરુપે મહિષ થયા, તે અજરઅમર નિ:કલંક ભયા, તસ પાય નમી કૃતકૃત્ય થયા. ૧ શીતલ સાઁભવ શાંતિ વાસુપૂજ્યજિના,અભિનંદન કુ છુ અનંતજિના, સંયમ લીધે કેઇ શુભ મના, કેઈ પંચમજ્ઞાન લહે ધના; કલ્યાણક આઠ સુહામણાં, નિત્ય નિત્ય લીજે ભામણાં, વિ ગુણિ રયણુ રાહા, પહોંચે સિવ મનની કામના. ૨ જિહાં ચઉદ્દેશ ભેદો જીવતાં, જસ ભેદ કહ્યા છે અતિ ઘણાં, ગુણુઠાણાં ચૌદ તિહાં ભણ્યાં, ચઉદ્દેશ પૂર્વની વર્ણ ના; નિવ કીજે શંકા દૂષણા, અતિચારતણી જિહાં વારણા, પ્રવચન રસ કીજે પારણાં, ઐહિ જ છે ભવજલ તારણાં. ૩ શાસનદેવી નામે ચંડા, દીધે દુર્ગતિ દુરજન ને દંડા, અકલ`ક કલાધર સમ તુંડા, જસ જીહા અમૃતરસ કુંડા; જસ કર જયમાલા કાહુડા, સુરનામ કુમાર છે. ઉર્દૂ ડા, જિન આગલ અવર છે એરડા, નવિમલ સદા સુખ અખંડા
પૂનમની સ્તુતિ
૧ (રાગમનેાહરમૂર્તિ મહાવીરતણી. )
Jain Education International
જિન સ’ભવ લીયે સજમ જિહાં, શ્રીનેમિ સુવ્રતનુ ચવન તિહાં; સકલ નિર્મીલ ચંદ્નતણી પ્રભા, વિશદપક્ષતણે શિરપૂર્ણિમા. ૧
૧ પાડે.
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org