________________
ગીઆરસની સ્તુતિ
: ૨૪૫ :
દશવિધ આચાર, જ્ઞાનમાંહે વિચાર, દશ સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ ચાર, મુનિ દશ ગુણધાર, ભાષીયા જે ઉદાર, તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. દશદિશિ દિગપાલા, જે મહા લકપાલા, સુર નર મહીપાલા, શુદ્ધ દષ્ટિ કૃપાલા; નયવિમલ વિશાલા, જ્ઞાન લચ્છી મયાલા, જય મંગલમાલા, તાસ નામે સુખાલા. ૪
અગીઆરસની સ્તુતિ ૧ (રાગ-સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે.) શ્રીમદ્વિજિન જન્મ સંયમ મહા-જ્ઞાન લહ્યા જે દિને, તે એકાદશીવાસર: શુભકર: કલ્યાણમાલાલય; વૈદેહેશ્વરકુંભવંશજલધિ -- Dલ્લાસને ચંદ્રમા, માતા યસ્ય પ્રભાવતી ભગવતી, કુંભવડવ્યાજિજન: ૧ જ્ઞાન શ્રીરાષભાજિતૌ ચ સુમતે, પ્રાદુર્ભવં શંભવે, પાર્ધારૌ ચરણું ચ મોક્ષમગમત, પદ્મપ્રભાખ્યપ્રભુ, ઈતશકે ચ યત્ર દિવસે, કલ્યાણકાનાં શુભ, જાત સંપ્રતિ વર્તમાનજિનપર, પ્રાદુર્મહામંગલમ. ૨ સાં છે પ ગ મ ન ત પ ય વ ગ ણે–પિત સદેપાસકે– કાદશ્ય: પ્રતિમા યત્ર ગદિતા, શ્રદ્ધાવતાં તીર્થપે સિદ્ધાંતાભિધભૂપતિર્વિજયતે, બિ જ ત્સ દેકા દશાચારાગાદિમયવપુર્વિલસતાં, ભકત્યા નુતે ભાવિના. ૩ વૈચ્યા વિદધાતુ મંગલતતિ, સદ્નાનામિ, શ્રીમન્મણિજિનેશશાસનસુર કુબેરનામા પુન:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org