________________
પાંચમની સ્તુતિ
પાંચમની સ્તુતિએ
૧ ( રાગ–વરસ દિવસમાં અષાડ ચામાસુ ) ધર્મજિષ્ણુદ પરમપદ પાયા, સુત્રતા નામે રાણી જાયા, સર નર મનડે ભાયા; ૫ચમીદિન તે ધ્યાને ધ્યાયા, મુજ મન ભીતર જમ જિન આયા, તમ મેં નવિવિધ પાયા. નેમ સુવિધિના જન્મ કહીજે, અજિત અનંત સ ંભવ શિવ લીજે, દીક્ષા કુંથુ ગ્રહીજે; ચંદ્ર ચ્યવન સ ંભવ નાણુ સુણીજે, ત્રિહું ચાવીસીએ ઇમ જાણીજે, સવિજિનવર પ્રણમીજે.૨ પંચપ્રકારે આગમ ભાખે, જિનવર વચન સુધારસ ચાખે, ભવિ નિજ હૃદયે રાખે; પંચમીતિના મારગ આખે, જેથી સિવ દુ:ખ નાસે. ધર્મ નાજિનપદ
પાંચ જ્ઞાનતા વિધિ દાખે,
: ૩૩ :
પ્રણમેવી,
જિનભક્તિએ પ્રાપ્તિદેવી, કિન્નર સુર સ ંસેવી; ધિમીજ શુભ દૃષ્ટિ લહેવી, શ્રીનર્યાવમલ સદા મતિ દેવી, દુશ્મન વિઘન હરેવી. ૪
Jain Education International
3
૨ ( રાગ–વીજિનેસર અતિઅલવેસર. )
ઉત્તરદિશ અનુત્તરથી વિયા, સૌરીપુર અવતરીયા જી, સમુદ્રવિજય નૃપ પરણી ધરણી, ઉદરે ગુણ ગણુ ભરીયા જી; શુચિ સિત પંચમી ૫ંચ રુપધર, પ્રમુક્તિ શચિપતિ આવે જી, પાઁચવરણ કલશે રકનકાચલ-શિખરે પ્રભુ તુવરાવે જી. ૧
૧ ઇંદ્ર. ૨ મેરુપ તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org