________________
માહિણીતપની સ્તુતિએ
: ૨૧૯ : ડી શકતે વર્ષ તે સાત, જાવજજીવ અથવા વિખ્યાત,
તપ કરી કરી કમઘાત, નિજ શક્ત ઉજમણું થા, વાસુપૂજ્યનું બિબ ભરાવે,
લાલમણી કેરું મન બાવે. ૧ અતીત અનાગત ને વર્તમાન, વંદે વિચરતા જિન બહુમાન,
કીજે તસ ગુણગાન, તપકારકની ભક્તિ આદરીયે, સાધર્મિકને સાનિધ્ય કરીયે,
' ધર્મ કરી ભવ તરીકે, રેગ રોગ રહિતપે જાયે, સંકટ ટળે તસ જસ બહુ થાય,
તસ સુર નર ગુણ ગાયે, નિરાસંસપણે તપ એહ, સંકા રહિતપણે કરે તેહ,
નિધિનવહયજિમ ગેહ. ૨ ઉપધાન થાનક જિનકલ્યાણ, સિદ્ધચક્ર શત્રુંજય જાણુ,
પંચમીતપ મન અણિ, પડિમા તપ રેહિણું સુખકાર, કનકાવલી રત્નાવલી સાર,
મુક્તાવલી મહાર આઠમ ચઉદસ ને વર્ધમાન, ઈત્યાદિક તપમાંહિ પ્રધાન,
રોહિણતપ બહુમાન, ઈણિપણે ભાગે જિનવર વાણી, દેશના મીઠી અમીય સમાણી,
સૂત્રે તેહ ગુથાણી ૩ ચંડા ચક્ષણુ યક્ષકુમાર, વાસુપૂજ્યશાસન મેહકાર,
વિઘન મિટાવણહાર, રિહિતપ કરતાં જન જેહ, ઈહભવ પરભવ સુખ લહે તેહ,
અનુકમે ભવનો છેહ; મચારી પંડિત ઉપગારી, સત્ય વચન ભાખે સુખકારી,
કપૂરવિજય વ્રતધારી, ખિમવિજ્ય શિષ્યજિન ગુરુરાયા તસશિષ્ય મુજ ગુરુ ઉત્તમ થાય,
પબવિજય ગુણ ગાયા, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org