________________
મીપજુસણુપર્વની સ્તુતિ
: ૧૮૫:
અભિનંદન સંભવ ગુણખાણ, અજિતનાથ પામ્યા નિરવાણ,
એ વીસ અંતર માન, જાસ ને મીસર જગદીશાન, ઋષભચરિત્ર કહ્યું પરધાન,
સાતમું એહ વખાણું. ૨ ખાઠમે ગણધર સ્થીર ગણજે, નવમે બારસા સમાચારી લીજે,
ન વ વ ખા ણ સુણજે, પૈત્યપરિપાટી વિધિનું કીજે, યથાશક્તિએ તપ તપીજે,
આ શ્રવ પંચ તજીજે; માવે મુનિવરને વંદીજે, સંવછરી પડિકમણું કીજે,
સંઘ સકલ ખામીજે, આગમવયણ સુધારસ પીજે, શુભ કરણી સવિ અનમેદી,
નરભવ સફલ કરી જે. ૩ મણિમાં જિમ ચિંતામણિ સાર, પર્વતમાં જિમ મેરુ ઉદાર,
તરુમાં જિમ સહકાર, તીર્થકર જિમ દેવમાં સાર, ગુણગણમાં સમક્તિ શ્રીકાર,
મંત્ર માં હિ ન વ કા ૨; મતમાં જિમ જિનમત મને હાર, પર્વ પજુસણ તિમ વિચાર,
સકલ પર્વ શણગાર; પારણે સ્વામીભક્તિ પ્રકાર, માણેકવિજય વિઘન અપહાર,
દેવી સિદ્ધાઈ જયકાર. ૪
૧૦ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) વીરજિનેસર અતિ અલસર, પ્રાત:સમય પ્રણમીજે છે, વડાકલ્પને વખાણ સુણીને, છઠ્ઠતણે તપ કીજે જી; જન્મકલ્યાણક પડવા દિવસે, એછવ મહોત્સવ કીજે છે, પૂરવ પુણ્ય પર્વ પજુસણ, આવ્યા લાહો લીજે જ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org