________________
નીપજુસણુપર્વની સ્તુતિઓ
૫ (ગ-વીરજિનેશ્વર અતિ અલસર.) સત્તરભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે છે, ઢેલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણજે જી; વીરજિન આગે ભાવના ભાવી, માનવભવ ફળ લીજે છે, પર્વ પજુસણ પૂરવ પુષ્ય, આવ્યા એમ જાણીએ જી. ૧ માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અઠ્ઠ કીજે છે, ઉપર વળી દસ દેય કરીને, જિન ચોવીશે પૂછજે છે; વડાકલ્પને છઠ્ઠ કરીને, વીરવખાણ સુણજે છે, પડવે ને દિન જન્મમહોત્સવ, ધવલમંગલ વરતીજે છે. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમ તપ કીજે છે, નાગકેતુની પરે કેવલ લહીએ, જે શુભ ભાવે રહીએ જી; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે છે, પાસ નેમીસર અંતર ત્રીજે, રાષભચરિત્ર સુણીજે જી. ૩ બારસાસૂત્ર ને સમાચારી, સંવત્સરી ડિકમીએ છે, ચૈત્યપ્રવાડી વિધિનું કીજે, સકલ જંતુ ખામીજે જી; પારણને દિન સ્વામીવાત્સલ, કીજે અધિક વડાઈ જી, માનવિજય કહે સકલ મરથ, પૂરે દેવી સિદ્ધાઈ જી. ૪
+ ૬ (રાગ-વીરજિનેસર અતિ અસર.) સુકૃત કરણી ઉદય કરીને, માનવભવ મેં પાયે છે, શ્રાવકને કુલે સાધુને , શ્રીજિન સહી જે થાય છે; પર્વ પજુસણ પુન્ય પામી, લાહે લી જે વિશે બે જી, ત્રિકરણ શુધ્ધ કિરિયા પાલે, તેહ સુકૃતને લેખે છે. અષ્ટપ્રકારી પૂજા કરીને, ભાવ ધરી મન ગમતે જી, પવિત્રાઈ ઘણું શુદ્ધ પદારથ, ભજે ભવિક જિન ભગતે જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org