________________
રીપજુસણ પર્વની સ્તુતિ
: ૧૮૯: ઘાંચીની ઘાણ છેડાવે, જીવબંધનની જાળ તેડાવે,
બંદી વા ન બે લાવે, આઠ દિવસ લગે અમર પળાવે, સ્વામિવત્સલ મેરુ ભરાવે,
જિનશા સન દીપાવે, પિષહ પડિક્કમણાં ચિત્ત ધારે, ક્રોધ કષાય અંતરથી વારે,
- વીરજીની પૂજા રચાવે. ૧ પુસ્તક લઈ રાત્રિજગે કીજે, ગાજતે વાજતે ગુરુ હસ્તે દીજે,
ગહુંલી સુવાસણ કીજે, કલ્પસૂત્ર પ્રારંભે વખાણું, વીરજન્મદિન સહુકે જાણું,
નિશાળ ગરણ ટાણું ખાંડપડા પેંડા પતાસા, ખાંડના ખડીયા નાલીએર ખાસા,
પ્રભા વના ઉલ્લાસા, વીરતણે પહેલે અધિકાર, પાસ નેમીસર અંતર સાર,
: આદિચરિત્ર ચિત્ત ધાર. ૨ જંબૂમાટ પ્રભવ ગુણ ભરીયા, શ્રી શય્યભવ જેણે ઉદ્ધરીયા,
યજ્ઞથકી એ સરીયા, કશ્યા ઘેર ચોમાસું કીધું, અખંડ શિયલનું દાન જ દીધું,
સ્થૂલભદ્ર નામ પ્રસિધું; ગવાયા પારણે જસ હાલરીયા, સાંભળતા સૂત્ર કંઠે કરીયા,
વયરસ્વામી શુભ વરીયા, ઈમ સ્થિરાવલી ભાખી જેહ, સહમસ્વામી ચિંતામણ જેહ,
કલ્પમાં સુણીએ એહ. ૩ જળસ મસરુને પાઠાં માલ, પૂજીએ પોથી ને જ્ઞાન વિશાલ,
ઠવણી સહેજ સંભાલ, ૧ ખાંડના પડીકાં. ૨ દૂર કર્યા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org