________________
રીઆચાર્યપદની સ્તુતિએ
અચળ અનેપમ, નિરાકાર શિવ સંત, ઈત્યાદિ અનંત, અનુભવ જ્ઞાન લહંત. ૩ વેગ રેપ અગી, શેલેશીકરણ અકંપ, આયુ અંતે છેડે, દેવદેવીના સંપ ઓચ્છવને કારણ, નિર્વાણ મંગલ ગાવે, જ્ઞાનશીતલ હ, તમાં જ્યોત સમાવે. ૪
૪ (રામ-વીરજિનેશ્વર અતિ અસર.) અષ્ટકર્મકું દમન કરીને, ગમન કીયે શિવવાસી છે, અવ્યાબાધ સાદિ અનાદિ, ચિદાનંદ ચિદરાશી છે; પરમાતમ પદ પૂરણ વિલાસી, અઘઘન દાન વિનાશી છે, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યા, કેવલજ્ઞાની ભાષી છે.
૨
શ્રીઆચાર્યપદની સ્તુતિઓ ૧ (રાગ-આદિજિનવરાયા, જાસ સોવ કાયા.) ભવિજન સુખદાયા, મેહ મા યા હરાયા, કનક વરણ કાયા, ત્યાગ દીની છે માયા; મુનિવરઈશ કહાયા, નિત્ય વંદુ હું પાયા, જિનગુણ સુહાયા, મુનિગણમાં સવાયા. ૧ ચોવીશ જિનકેરા, પાય નમીયે સવેરા, કરે ગુણગણ ડેરા, પાપ હરતા જે ઘેરા છત્રીશ ગુણ મેરા, ચૂરતા ભાવ ફેરા, ગુણગણુ જસ અનેરા, આપતા મુક્તિશેરા. ૨ ૧ મુક્તિ વરવા માટે પાઘને ફૂલતરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org