________________
: ૧૭૬ :
સ્તુતિ તરગિણી : તૃતીય તરમ
સુરહિ ધી ને ઉના ધાન, કુણુ કરે કંસાર સમાન, ઉપર ફાલ પાન, ઘણા સાલણા ભલી સજાઇ, હરખી પીરસી અપની મા, જો ગૂઠે અખાઈ. ૪
૩ ( રાગ–શ ખેશ્વર પાસ∞ પૂછએ, )
વિરાગ અરિહંત પૂજ્યે, વરનાણુ દર્શોન લીજીયે; સબ કર્માં કલંક પરિહરીયે, અકલંક સિદ્ધવધૂ વરીએ. ૧ શ્રુતજ્ઞાની અનુભવી આતમા, નિજપર ભિન્ન મહાતમા; ક્ષપકશ્રેણી આરાહતા, સવિ જિન થયા સિદ્ધાતમા. ૨ ષદ્ભવ્ય વસ્તુને ઓળખી, ગુણુપર્યાય લક્ષણ લખી; પર પાંચ અજીવ અકારણી, આત્મજ્ઞાની ધર્મ ધારણી. ૩ હું દેવ પરમાતમ કીજીએ, શિવ સુર નર ઇંદ્ર મન રીઝીચે; તિહાં જ્ઞાનશીતલ જસ લીજીયે, પરમાનંદમય રસ પીયે. ૪
૪ ( રામ–વીરજિનેસર અતિ અલવેસર. )
એકાદશ જસ અતિશય પ્રગટે, ક તિમ ઓગણીસ કરે શુભ અતિશય, સુર જન્માતિશય ચઉ સંયુત એ, અતિશય તેહશુ જેહ મિરાજે જિનવર, પ્રણમુ'
કલંક ઉચ્છેદે જી, સમુદાય અખેન્દ્રે જી; ચાત્રીશ ભેદે જી, તેહ ઉમેદે જી.
૫ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) સલ દ્રવ્ય પર્યાય પ્રરુપક, લેાકાલેાક સ્વરુપે જી, કેવલજ્ઞાનની જ્યેાતિ પ્રકાશક, અનત ગુણે કરી પૂજો જી; ત્રીજે ભવ થાનક આરાધી, ગાત્ર તીર્થંકર નૂરા જી, મારે ગુણે કરી એહવા અરિહંત, આરાધા ગુણ ભૂરા જી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org