________________
શ્રસિદ્ધચક્રજીની સ્તુતિઓ
: ૧૭૧ : પંચવીશ ગુણે ઉવજઝાય, સત્તાવીશ ગુણે મુનિરાય,
સમકિત ભેદ કહાયક નાણુ ચરણ તપ ભેદે ધ્યાવે, આ ચિત્રીસું મન લાવે,
નવ દિન પાવન થાવ, આગમભાષિત એ જિનવાણી, સુણ આરાધો સિદ્ધચક પ્રાણી,
એહ સાચી ગુણખાણું. ૩ શ્રીસિદ્ધચકની જે રખવાલી, ચક્કેસરીદેવી રતનાલી,
પગે નેઉર વાચાલી, કટિમેપલ ખલકે કટિ દેશી, મન મંથર ચાલે શુભ વેશી,
સોહે નાભિ નિવેશી ઉદર હૃદય કર કરજ વિરાજે, મુખથી ચંદો ગયણે ભાજે,
સઘલી રોભા છાજે, શ્રીવિજયપ્રભસૂરીશ સહાઈ કુશલસાગર વાચક સુખદાઈ,
ઉત્તમ શિષ્ય સવાઈ. ૪
+ ૧૩ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર) ત્રિગડે બેઠા ત્રિભુવનનાયક, વીર વદે ઈતિ વાણી , શ્રીશ્રીપાલણ પરે સે, સિદ્ધચક્ર ગુણખાણી ; અરિહંત આદિ સિદ્ધ આચારજ, ઉવક્ઝાય ઉલટ આણું જી, સાહુ દંસણ નાણુ ચરિત્ત તપ, ઇતિ નવપદ જાણી જી. ૧ આ ચિતર સુદ સાતમથી, નવ આંબિલ પચબીજે છે, પડિકમણ દય ત્રિકાલ પૂજા, દેવવંદન ત્રણ કીજે છે; પદ એક પ્રતિદિન મન શુદ્ધ, દેય હજાર ગણજે છે, ચોવીસ જિનની સેવા કરીને, નરભવ લાહે લીજે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org