________________
શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ
: ૧૬૯:
દંસણ છટ્ટે જપ મતિવંત, સાતમે પદ નમે નાણ અનંત,
આઠમે ચારિત્ર હું, નમે તવસ્સ નવમે સોહંત શ્રી સિદ્ધચકનું ધ્યાન ધરંત,
પાતિકનો હોઈ અંત. ૧ કેસર ચંદન સાથે ઘસીજે, કપૂર કસ્તૂરીમાંહિ ભૂલીજે,
ઘન ઘનસાર ઠવીજે, ગંગોદકસું નવણ કરીએ, શ્રીસિદ્ધચકની પૂજા કરીને,
સુરભિ કુસુમ ચરચીજે; કુંદર અગરને ધૂપ દહીજે, કામધેનૂ બૃત દીપ ભરીજે,
નિર્મલ ભાવ વસીજે, અનુપમ નવપદ ધ્યાન ધરીએ, રેગાદિક દુઃખ દૂર હરીજે,
મુગતિ વધુ પરણજે. ૨ આસે ને વળી ચિત્ર રસાલ, ઉજજ્વલ પણે ઓલી સુવિશાલ,
નવ આંબિલ સાલ, રોગ શગને એ તપ કાલ, સાડાચાર વરસ તસ ચાલે,
વળી જીવે તિહાં ભાલ; જે સેવે ભવિ થઈ ઉજમાળ, તે લહે ભેગ સદા અસરાલ,
જિમ મયણ શ્રીપાલ, છંડી અલગે આળપંપાલ, નિત નિત આરાધે ત્રણકાલ,
શ્રીસિદ્ધચક ગુણમાલ. ૩ ગજગામિણી ચંપકદલ કાય, ચાલે પગ નેઉર ઠમકાય,
હિયડે હાર સુહાય, કુંકુમ ચંદન તિલક રચાય, પહેરી પીત પટેલી બનાય,
લી લા ઈ લ લ કા ય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org