________________
'મન એકાદશીની સ્તુતિ
': ૧પ૭
ઇણપરે તપ આરાધે જેહ, સુવ્રતશેઠતણી પરે તેહ,
પામે સુખ અછે. ૩ અભુત અંગ સોહે શણગાર, પહેર્યા ચરણા ચોલી સાર,
હઈડે નવસરેહાર; સિર સિધો નકકુલી સફાર, ચરણે ઝાંઝર ને ઝમકાર,
કટિમેખલ ખલકાર; શારદ શશિ સમ વદન વિરાજે, અંબા આપે અધિક દીવાજે,
મિથ્યામતિ મદ ભાજે, તપગચ્છપતિ વિજયપ્રભસૂરીશ, પ્રેમવિબુધ પદ સેવક શીશ,
ઘો દરસણ નિશદિશ ૪
ગાયમ બેલે ગ્રન્થ સંભાલી, વદ્ધમાન આગલ રઢીઆલી,
વાણી અતિ હી રસાલી મૌનઅગ્યારસ મહિમા ભાલી, કેણે કીધી ને કહે કેણે પાલી?
પ્રશ્ન કરે ટંકશાલી; કહોને સ્વામી પર્વ પંચાલી, મહિમા અધિક અધિક સુવિશાલી,
કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગસર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાલી,
અગિયારસ કૃષ્ણ પાલી. ૧ નેમિનાથને વારે જાણે, કાન્હડા ત્રણ ખંડને રાણે,
વા સુ દે વ સ ૫ રા ણે, - પરિગ્રહ આરંભે ભરાણે, એક દિન આતમ કીધે, શાણું,
જિન વંદન ઉ જાણે ૨ નાકની વાળી–નથની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org