________________
: ૧૫૬ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ
-પ (રાગ-શ્રી શત્રુંજય તીરથસાર.) સેવે સદા જસ સુર નર વૃદ, સમુદ્રવિજય શિવાદેવીને નંદ,
નમીયે શ્રીનેમિનિણંદ, સમવસરણ રચે સુર સુવિચાર, દ્વારિકાનયરી ઉદ્યાન મઝાર,
બેઠી પરષદા બાર; પુરિસેત્તમ પૂછે તિણિવાર, માગશિર સુદી અગિયારસ સાર,
મહિમા અગમ અપાર, તે કુણુ કારણ કહે અરિહંત, સુણવા મુજ મન છે બહુ ખંત,
ભાજે મનની બ્રાંત. ૧ શ્રીજિન કહે સુણે કૃષ્ણ ઉલ્લાસ, એ દિન જિનકલ્યાણક ખાસ,
થયા એસે પચાસ, પંચ ભરત રાવત જાણ, અઢીદ્વિપે દશ ક્ષેત્ર પ્રમાણે,
એકેકે પંચકલ્યાણ; ઈમ દશ ક્ષેત્રે થઈને પચાસ, કલ્યાણક યે અધિક ઉલ્લાસ,
- સંપ્રતિ જે જિન તાસ, અતીત અનાગત વતે જેહ, ત્રણ વીશીના દેઢસો એહ,
આરાધ ધરી નેહ. ૨. ઉજવલ એકાદશી ઉપવાસ, કીજે મૌન પાસે ગુરુપાસ,
વરસ અગિયાર અભ્યાસ, ઉજમણે ઠ અંગ ઈગ્યાર, પુસ્તક પાઠાં માલ ઉદાર,
ઈમ ઉપાંગ તે બાર; જરમર ચંદ્રવા ઝાકઝમાલ, ઠવણું કવલી ને અક્ષમાલ,
ચાબકી રંગ રસાલ,
૧ નવકારવાલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org